By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    રામ નવમી અયોધ્યા, Ayodhya Ram Navami celebration, Ram Navami Diwali like, દિવાળી મહોત્સવ અયોધ્યા, Ram Navami 2025, Ayodhya diya lighting
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    રામ નવમી અયોધ્યા, Ayodhya Ram Navami celebration, Ram Navami Diwali like, દિવાળી મહોત્સવ અયોધ્યા, Ram Navami 2025, Ayodhya diya lighting
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    રામ નવમી અયોધ્યા, Ayodhya Ram Navami celebration, Ram Navami Diwali like, દિવાળી મહોત્સવ અયોધ્યા, Ram Navami 2025, Ayodhya diya lighting
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    રામ નવમી અયોધ્યા, Ayodhya Ram Navami celebration, Ram Navami Diwali like, દિવાળી મહોત્સવ અયોધ્યા, Ram Navami 2025, Ayodhya diya lighting
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    રામ નવમી અયોધ્યા, Ayodhya Ram Navami celebration, Ram Navami Diwali like, દિવાળી મહોત્સવ અયોધ્યા, Ram Navami 2025, Ayodhya diya lighting
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: રામ નવમી પર અયોધ્યામાં ‘દિવાળી’ જેવો માહોલ, દરેક ઘરમાં દીવા પ્રગટાવવામાં આવશે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > રામ નવમી પર અયોધ્યામાં ‘દિવાળી’ જેવો માહોલ, દરેક ઘરમાં દીવા પ્રગટાવવામાં આવશે
Top Newsભારત

રામ નવમી પર અયોધ્યામાં ‘દિવાળી’ જેવો માહોલ, દરેક ઘરમાં દીવા પ્રગટાવવામાં આવશે

રામજન્મોત્સવ પર 4 મિનિટ સુધી થશે સૂર્ય તિલક : અંદાજિત 30 લાખ ભક્તોની હાજરી

Hotline News
Last updated: April 2, 2025 12:42 PM
Hotline News - Editor Published April 2, 2025
SHARE

અયોધ્યામાં ચૈત્ર રામનવમી પર રામ જન્મોત્સવની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પ્રયાસ છે કે રામલલાના સ્વાગતમાં કોઈ કમી ન રહી જાય. જયાં, આ વખતે પણ રામ જન્મભૂમિમાં વિરાજમાન રામલલાના લલાટ પર સૂર્ય તિલકની અનોખી પરંપરા નિભાવવામાં આવશે, ત્યાં ઘર-ઘર દીપ પ્રગટશે અને દિવાળી ઉજવવામાં આવશે.

નગરવાસીઓ પોતાના ઘરની સામે સ્વાગતમાં રંગોળી બનાવશે. ચૈત્ર રામનવમી પર 9 અપ્રિલે અહીં 30 લાખ શ્રદ્ધાળુઓ આવવાનુ અનુમાન છે, જેને જોઈને ક્રાઉડ મેનેજમેન્ટ પર પણ સતત કામ થઈ રહ્યું છે.

4 મિનિટ સુધી સૂર્ય તિલક: પ્રભુના પ્રાગટય ઉત્સવ સમયે રામનવમીના દિવસે બપોરે 12 વાગ્યાથી 4 મીનીટ સુધી ગર્ભગૃહમાં વિરાજમાન રામલલાના લલાટ પર હાઈટેક વ્યવસ્થાથી સૂર્યતિલક કરવામાં આવશે.

ટેકનીકલ ટીમે આ વર્ષથી તેની કાયમી વ્યવસ્થા કરી છે, જે 20 વર્ષ સુધી દર વર્ષે રામનવમીમાં સંચાલીત થશે. લાઈવ પ્રસારણ થશે: શ્રીરામ જન્મભૂમિ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયનું કહેવું છે કે રામનવમીએ પ્રભુ રામ જન્મોત્સવ અને સૂર્યતિલકના દર્શન કરવા અહીં પહોંચેલા બધા શ્રદ્ધાળુઓની ઈચ્છા રહેશે પરંતુ મંદિરની સીમીત ક્ષમતા મુજબ પાત્ર કેટલાક લોકો જ સાક્ષાત ગર્ભગૃહમાં તેને જોઈ શકશે.

બાકી શ્રદ્ધાળુઓ ટ્રસ્ટે ખાસ યોજના બનાવી છે. અયોધ્યાના વિભિન્ન સ્થાનો પર મોટી મોટી એલઈડી સ્ક્રીન લગાવવામાં આવશે જેના પર લાઈવ પ્રસારણ થશે. સાથે સાથે દુરદર્શન પર પણ આ ભવ્ય આયોજનનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

મંદિર-મંદિર દ્વારે-દ્વારે ઉત્સવ: રામમંદિરને આકર્ષક લાઈટીંગ અને ફુલોની સજાવટથી સજાવવામાં આવી રહ્યું છે. મુખ્ય આયોજન રામ જન્મભૂમિ મંદિર અને કનક ભવનમાં થશે. આ સાથે જ અયોધ્યાના લગભગ 5 હજાર મંદિરોમાં પણ રામનવમીનો ઉત્સવ ઉજવવામાં આવશે.

અયોધ્યાના નાગરિક આ પાવન પર્વને ખાસ બનાવવા માટે પોતાના ઘરોની સામે રંગોળી બનાવશે અને દીપ પ્રગટાવીને પ્રભુ શ્રીરામના જન્મોત્સવને ધામધૂમથી ઉજવશે. રામમંદિરમાં સ્થાપિત ગોસ્વામી તુલસીદાસની પ્રતિમાનું અનાવરણ પણ આ દિવસે કરવામાં આવશે.

ભવ્ય મંદિરમાં આ બીજી રામનવમી: રામનવમી મેળાની શરૂઆત થતા જ અયોધ્યામાં વાતાવરણ ભક્તિમય થઈ ગયું છે. મંદિરમાં પ્રવચન, રામકથા, ગાયન અને ભજન સંધ્યાના આયોજનો થઈ રહ્યા છે. અયોધ્યાના મુખ્ય સંત રાજકુમારદાસ કહે છે. આ વર્ષે રામનવમીનું પર્વ અયોધ્યા માટે ખાસ છે.

ભવ્ય રામ મંદિરના નિર્માણ બાદ આ બીજી રામનવમી હશે અને આ વખતે તૈયારીઓ પહેલાથી વધુ ભવ્ય છે. કરોડો શ્રદ્ધાળુ આ પાવન પર્વના સાક્ષી બનવા માટે અયોધ્યા તરફ વધી રહ્યા છે. અયોધ્યાના સંત ડો. રામવિલાસ વેદાંતી બતાવે છે કે રામ જન્મભૂમિ મંદિરમાં રામાનંદી પરંપરા અનુસાર પુજા થાય છે.

હોટેલ અને સ્ટે હોમની માંગ વધી
અયોધ્યામાં સ્ટે હોમના બિઝનેસ ઝડપથી ફૂલીફાલી રહ્યો છે. સ્ટે હોમ સંચાલક રઘુનાથ કહે છે- રામ મંદિર બન્યા બાદ અયોધ્યામાં પર્યટન અને શ્રધ્ધાળુઓની સંખ્યામાં અગણિત વધારો થયો છે, જેથી અમને સારી આવક થઈ રહી છે. રામ નવમીને લઈને રામ પથ અને ધર્મ પથના કિનારે ધાર્મિક વસ્તુઓની દુકાનોમાં ચહલ પહલ છે.

લાડુ વિક્રેતા અંશુ ગુપ્તા કહે છે- આ મેળાથી વર્ષ ભરની સૌથી વધુ કમાણી થાય છે. ધાર્મિક પુસ્તકોના વિક્રેતા સુશીલ મૌર્યનું કહેવું છે કે શ્રધ્ધાળુઓ ધાર્મિક પુસ્તકોમાં ખાસ રુચિ દેખાડે છે. રામ પથના ચંદ્રા હોટેલના સંચાલક અચલ ગુપ્તા કહે છે કે તેમનો વ્યવસાય અનેકગણો વધી ગયો છે.

ક્રાઉડ મેનેજમેન્ટ પર જોર
અયોધ્યાનો પ્રસિધ્ધ ચૈત્ર રામનવમી મેળો 30 માર્ચથી જ શરૂ થઈ ગયો છે, જે 6 એપ્રિલ રામ જન્મોત્સવ સુધી નિરંતર ચાલશે. અનિલ મિશ્ર કહે છે કે રામનવમીના અવસર પર 30 લાખથી વધુ શ્રધ્ધાળુઓ આવવાની સંભાવના છે. પ્રશાસને મહાકુંભની તર્જ પર જ ભીડ નિયંત્રણની યોજનાઓ બનાવી છે.

મંદિરના દર્શન માર્ગ પર શ્રધ્ધાળુઓની સુવિધા માટે કેનોપી બનાવવામાં આવી રહી છે જેથી તેમને બળબળતી ગરમીમાંથી રાહત મળી શકે. દર્શન માર્ગ પર મેટ બિછાવવામાં આવી રહી છે. જેથી ઉઘાડા પગ ચાલી રહેલા શ્રધ્ધાળુઓને પરેશાની ન થાય. મુખ્ય સ્થળો પર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

You Might Also Like

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી? ICUમાં રહેવાની અને ઘરે પરત ફરવાની મુશ્કેલીઓ જણાવી તો ગભરાયા ચાહકો- તમે ઠીક તો છો?

FIFA વર્લ્ડ કપ સમાપ્ત, ત્યાર બાદ આવી દિલ તોડી નાખનારી ખબર… કેન્સરથી ફૂટબોલના દિગ્ગજનું નિધન

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
રામ નવમી અયોધ્યા, Ayodhya Ram Navami celebration, Ram Navami Diwali like, દિવાળી મહોત્સવ અયોધ્યા, Ram Navami 2025, Ayodhya diya lighting
PoliticsTop Newsરાજકારણ
વિરાટ કોહલી કોળી સમુદાયમાંથી છે, અરવિંદ કેજરીવાલના નિવેદન પર DCM હર્ષ સંઘવીએ આપને ઘેર્યા
Hotline News Hotline News February 24, 2026
ગુજરાતને પહેલો કેબલ-સ્ટેડ મળ્યો; અમદાવાદ-ગાંધીનગર કોરિડોર પર ટ્રાફિકની ભીડ હળવી થશે
RTE હેઠળ પ્રવેશ માટે પરિવારની આવક મર્યાદા વધારીને રૂ.6 લાખ કરવાની તૈયારી
“છત પર સૂકવવા માટે મુકેલા ઘરેણાં લઈને વાંદરો ભાગ્યો” પોલીસ સ્ટેશનના વેરહાઉસમાંથી સોનાના ઘરેણા ગાયબ
40 વર્ષની ઉંમર પછી મહિલાઓએ આ 5 વસ્તુઓ ટાળવી જોઈએ, સંપૂર્ણ રીતે ફેલ થઈ શકે છે કિડની
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રામ નવમી અયોધ્યા, Ayodhya Ram Navami celebration, Ram Navami Diwali like, દિવાળી મહોત્સવ અયોધ્યા, Ram Navami 2025, Ayodhya diya lighting
Top Newsભારત

‘પેપર લીક કરનારાઓને એવી સજા આપો કે ફરી આવું ન થાય’, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ PM મોદીએ શું કહ્યું?

Hotline News Hotline News July 21, 2026
રામ નવમી અયોધ્યા, Ayodhya Ram Navami celebration, Ram Navami Diwali like, દિવાળી મહોત્સવ અયોધ્યા, Ram Navami 2025, Ayodhya diya lighting
Top Newsગુજરાતસુરત

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

Hotline News Hotline News July 21, 2026
રામ નવમી અયોધ્યા, Ayodhya Ram Navami celebration, Ram Navami Diwali like, દિવાળી મહોત્સવ અયોધ્યા, Ram Navami 2025, Ayodhya diya lighting
lifestyleTop News

શું તમે ચા પીધા પછી બાકી રહેલી ચાની પત્તીઓ ફેંકી દો છો? આ રીતે ઉપયોગ કરો, ઘરનો દરેક ખૂણો અરીસાની જેમ ચમકશે

Hotline News Hotline News July 21, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?