By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    અયોધ્યા રામ દરબાર, Ram Darbar Ayodhya, Ram Mandir June 2025, Ayodhya Ram Darbar opening, Ram Mandir Pran Pratishtha, Ayodhya temple news, Ram Mandir June 6
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    અયોધ્યા રામ દરબાર, Ram Darbar Ayodhya, Ram Mandir June 2025, Ayodhya Ram Darbar opening, Ram Mandir Pran Pratishtha, Ayodhya temple news, Ram Mandir June 6
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    અયોધ્યા રામ દરબાર, Ram Darbar Ayodhya, Ram Mandir June 2025, Ayodhya Ram Darbar opening, Ram Mandir Pran Pratishtha, Ayodhya temple news, Ram Mandir June 6
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    અયોધ્યા રામ દરબાર, Ram Darbar Ayodhya, Ram Mandir June 2025, Ayodhya Ram Darbar opening, Ram Mandir Pran Pratishtha, Ayodhya temple news, Ram Mandir June 6
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    અયોધ્યા રામ દરબાર, Ram Darbar Ayodhya, Ram Mandir June 2025, Ayodhya Ram Darbar opening, Ram Mandir Pran Pratishtha, Ayodhya temple news, Ram Mandir June 6
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: 6 જૂનથી અયોધ્યામાં રામ દરબાર ખોલવામાં આવશે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > 6 જૂનથી અયોધ્યામાં રામ દરબાર ખોલવામાં આવશે
Top Newsભારત

6 જૂનથી અયોધ્યામાં રામ દરબાર ખોલવામાં આવશે

23 મેના રોજ ગ્રાઉન્ડ ફ્લોર પર મૂર્તિઓની સ્થાપના કરવામાં આવશે.

Hotline News
Last updated: April 18, 2025 1:46 PM
Hotline News - Editor Published April 18, 2025
SHARE

અયોધ્યામાં રામમંદિરમાં આવતા મહિને રામ દરબાર સ્થાપિત કરવામાં આવશે જેને શ્રદ્ધાળુઓ માટ 6 જૂનથી ખોલવામાં આવશે. જો કે, આ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ જેવું નહીં હોય. મંદિર નિર્માણ સમીતીના પ્રમુખ નૃપેન્દ્ર મિશ્રે બુધવારે આ જાણકારી આપી હતી.

મિશ્રે જણાવ્યું હતુ કે, રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા આ મંદિરના ભૂતળમાં 2024માં થઈ ચૂકી છે. હવે રાજારામને પ્રથમ માળ પર રામ દરબારમાં બિરાજમાન કરવાની તૈયારી છે.

અનુમાન છે કે, ભગવાન રામ, માતા સીતા, લક્ષ્મણની પ્રતિમાઓ અયોધ્યા પહોંચશે અને 23 મે એ મંદિરના પ્રથમ માળે સ્થાપિત કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, જયારે ભગવાન રામની પ્રતિમા તેમના દરબારમાં સ્થાપિત થશે તો સ્વાભાવિક છે કે એક ધાર્મિક સમારોહ બાદ જ થશે.

અહીં પૂજા થશે પરંતુ તેને પ્રાણ પ્રતિષ્ઠા કહેવું ઠીક નહી લાગે. કારણ કે પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ જ થઈ ગઈ છે. હા, રામ દરબારને આમ શ્રદ્ધાળુઓ માટે ખોલતા પુર્વે અલગ અલગ પ્રકારની પૂજા થશે. આ પૂજા 5 જૂને સંપન્ન થશે.

મિશ્રે જણાવ્યું હતું કે, 23 મે અને 5 જૂનની તિથિઓનો પોતાનો જયોતિષ યાંગ છે એટલે 23 મે એ સ્થાપના કરવા અને 5 જૂને પૂજા સંપન્ન થયા બાદ રામ દરબારને સામાન્ય લોકો માટે બોલવાનો નિર્ણય કર્યો છે. લગભગ પાંચ ફુટની રામની પ્રતિમા જયપુરમાં સફેદ આરસ પહાણમાંથી તૈયાર કરાઈ છે અને તેને રામ દરબારમાં સ્થાપિત કરવામાં આવશે.

અહીં સીતા, લક્ષ્મણ, ભારત, શત્રુઘ્ન અને હનુમાનની પ્રતિમાઓ હશે. 6 જૂન સુધીમાં રામ મંદિરની બહાર મહર્ષિ વાલ્મીકી મંદિર જેવા અન્ય 7 મંદિરોનું નિર્માણ પૂરું થઈ જશે. જૂનમાં કોઈ પવિત્ર તિથિ નકકી કરીને બધી મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા થશે.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
અયોધ્યા રામ દરબાર, Ram Darbar Ayodhya, Ram Mandir June 2025, Ayodhya Ram Darbar opening, Ram Mandir Pran Pratishtha, Ayodhya temple news, Ram Mandir June 6
Top Newsભારત
UP: પાંચ બાળકોની માતા તેના પ્રેમી સાથે ગઈ, પતિ સાથે બાળકોના ભાગલા પાડ્યા…
Hotline News Hotline News November 28, 2025
ફેબ્રુઆરીમાં ગરમીનો પ્રારંભ ઘઉંના પાક માટે ખતરો
પરિવારે પુત્રના અંતિમ શ્વાસને નવી શરૂઆતમાં ફેરવ્યો, દુનિયા જોતી રહેશે દીકરાની આંખો
અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થતાં, એક નજર આ વર્ષે થયેલા અન્ય વિમાન અકસ્માતો પર
સ્ટ્રોબેરી ખાવાના ફાયદા શું છે?
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અયોધ્યા રામ દરબાર, Ram Darbar Ayodhya, Ram Mandir June 2025, Ayodhya Ram Darbar opening, Ram Mandir Pran Pratishtha, Ayodhya temple news, Ram Mandir June 6
Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
અયોધ્યા રામ દરબાર, Ram Darbar Ayodhya, Ram Mandir June 2025, Ayodhya Ram Darbar opening, Ram Mandir Pran Pratishtha, Ayodhya temple news, Ram Mandir June 6
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
અયોધ્યા રામ દરબાર, Ram Darbar Ayodhya, Ram Mandir June 2025, Ayodhya Ram Darbar opening, Ram Mandir Pran Pratishtha, Ayodhya temple news, Ram Mandir June 6
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?