By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    અયોધ્યા રામ દરબાર, Ram Darbar Ayodhya, Ram Mandir June 2025, Ayodhya Ram Darbar opening, Ram Mandir Pran Pratishtha, Ayodhya temple news, Ram Mandir June 6
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અયોધ્યા રામ દરબાર, Ram Darbar Ayodhya, Ram Mandir June 2025, Ayodhya Ram Darbar opening, Ram Mandir Pran Pratishtha, Ayodhya temple news, Ram Mandir June 6
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    અયોધ્યા રામ દરબાર, Ram Darbar Ayodhya, Ram Mandir June 2025, Ayodhya Ram Darbar opening, Ram Mandir Pran Pratishtha, Ayodhya temple news, Ram Mandir June 6
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    અયોધ્યા રામ દરબાર, Ram Darbar Ayodhya, Ram Mandir June 2025, Ayodhya Ram Darbar opening, Ram Mandir Pran Pratishtha, Ayodhya temple news, Ram Mandir June 6
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    અયોધ્યા રામ દરબાર, Ram Darbar Ayodhya, Ram Mandir June 2025, Ayodhya Ram Darbar opening, Ram Mandir Pran Pratishtha, Ayodhya temple news, Ram Mandir June 6
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: 6 જૂનથી અયોધ્યામાં રામ દરબાર ખોલવામાં આવશે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > 6 જૂનથી અયોધ્યામાં રામ દરબાર ખોલવામાં આવશે
Top Newsભારત

6 જૂનથી અયોધ્યામાં રામ દરબાર ખોલવામાં આવશે

23 મેના રોજ ગ્રાઉન્ડ ફ્લોર પર મૂર્તિઓની સ્થાપના કરવામાં આવશે.

Hotline News
Last updated: April 18, 2025 1:46 PM
Hotline News - Editor Published April 18, 2025
SHARE

અયોધ્યામાં રામમંદિરમાં આવતા મહિને રામ દરબાર સ્થાપિત કરવામાં આવશે જેને શ્રદ્ધાળુઓ માટ 6 જૂનથી ખોલવામાં આવશે. જો કે, આ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ જેવું નહીં હોય. મંદિર નિર્માણ સમીતીના પ્રમુખ નૃપેન્દ્ર મિશ્રે બુધવારે આ જાણકારી આપી હતી.

મિશ્રે જણાવ્યું હતુ કે, રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા આ મંદિરના ભૂતળમાં 2024માં થઈ ચૂકી છે. હવે રાજારામને પ્રથમ માળ પર રામ દરબારમાં બિરાજમાન કરવાની તૈયારી છે.

અનુમાન છે કે, ભગવાન રામ, માતા સીતા, લક્ષ્મણની પ્રતિમાઓ અયોધ્યા પહોંચશે અને 23 મે એ મંદિરના પ્રથમ માળે સ્થાપિત કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, જયારે ભગવાન રામની પ્રતિમા તેમના દરબારમાં સ્થાપિત થશે તો સ્વાભાવિક છે કે એક ધાર્મિક સમારોહ બાદ જ થશે.

અહીં પૂજા થશે પરંતુ તેને પ્રાણ પ્રતિષ્ઠા કહેવું ઠીક નહી લાગે. કારણ કે પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ જ થઈ ગઈ છે. હા, રામ દરબારને આમ શ્રદ્ધાળુઓ માટે ખોલતા પુર્વે અલગ અલગ પ્રકારની પૂજા થશે. આ પૂજા 5 જૂને સંપન્ન થશે.

મિશ્રે જણાવ્યું હતું કે, 23 મે અને 5 જૂનની તિથિઓનો પોતાનો જયોતિષ યાંગ છે એટલે 23 મે એ સ્થાપના કરવા અને 5 જૂને પૂજા સંપન્ન થયા બાદ રામ દરબારને સામાન્ય લોકો માટે બોલવાનો નિર્ણય કર્યો છે. લગભગ પાંચ ફુટની રામની પ્રતિમા જયપુરમાં સફેદ આરસ પહાણમાંથી તૈયાર કરાઈ છે અને તેને રામ દરબારમાં સ્થાપિત કરવામાં આવશે.

અહીં સીતા, લક્ષ્મણ, ભારત, શત્રુઘ્ન અને હનુમાનની પ્રતિમાઓ હશે. 6 જૂન સુધીમાં રામ મંદિરની બહાર મહર્ષિ વાલ્મીકી મંદિર જેવા અન્ય 7 મંદિરોનું નિર્માણ પૂરું થઈ જશે. જૂનમાં કોઈ પવિત્ર તિથિ નકકી કરીને બધી મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા થશે.

You Might Also Like

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી? ICUમાં રહેવાની અને ઘરે પરત ફરવાની મુશ્કેલીઓ જણાવી તો ગભરાયા ચાહકો- તમે ઠીક તો છો?

FIFA વર્લ્ડ કપ સમાપ્ત, ત્યાર બાદ આવી દિલ તોડી નાખનારી ખબર… કેન્સરથી ફૂટબોલના દિગ્ગજનું નિધન

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
અયોધ્યા રામ દરબાર, Ram Darbar Ayodhya, Ram Mandir June 2025, Ayodhya Ram Darbar opening, Ram Mandir Pran Pratishtha, Ayodhya temple news, Ram Mandir June 6
Top Newsભારત
કેજરીવાલની કોર્ટ દલીલોનો વીડિયો સોશિયલ મીડિયા પરથી દૂર કરવાનો આદેશ, કોર્ટે કહ્યું કે આ નિયમોનું ઉલ્લંઘન છે
Hotline News Hotline News April 17, 2026
ડેન્ગ્યુ સામે ભારતની મોટી જીત, પ્રથમ વેક્સિનને મળી મંજૂરી; જાણો વિગતવાર
પીજી મેડિકલ કોલેજોની હાલત કફોડી
કામકાજ અને ધંધાની દૃષ્ટિએ મહિનો સારો રહેશે પણ…. જુલાઈ 2024માં કેવી હશે તમામ રાશિઓ પર અસર?
પંચાયતના વિકાસની હિરોઈન બની ‘બાલિકા વધૂ’ અવિકા ગોર, ‘રાજુ બાજેવાલા’માં સાથે જોવા મળશે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અયોધ્યા રામ દરબાર, Ram Darbar Ayodhya, Ram Mandir June 2025, Ayodhya Ram Darbar opening, Ram Mandir Pran Pratishtha, Ayodhya temple news, Ram Mandir June 6
Top Newsભારત

‘પેપર લીક કરનારાઓને એવી સજા આપો કે ફરી આવું ન થાય’, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ PM મોદીએ શું કહ્યું?

Hotline News Hotline News July 21, 2026
અયોધ્યા રામ દરબાર, Ram Darbar Ayodhya, Ram Mandir June 2025, Ayodhya Ram Darbar opening, Ram Mandir Pran Pratishtha, Ayodhya temple news, Ram Mandir June 6
Top Newsગુજરાતસુરત

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

Hotline News Hotline News July 21, 2026
અયોધ્યા રામ દરબાર, Ram Darbar Ayodhya, Ram Mandir June 2025, Ayodhya Ram Darbar opening, Ram Mandir Pran Pratishtha, Ayodhya temple news, Ram Mandir June 6
lifestyleTop News

શું તમે ચા પીધા પછી બાકી રહેલી ચાની પત્તીઓ ફેંકી દો છો? આ રીતે ઉપયોગ કરો, ઘરનો દરેક ખૂણો અરીસાની જેમ ચમકશે

Hotline News Hotline News July 21, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?