By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    જેમા Sunita williams પૃથ્વી પર ઉતર્યા, એ જ ડ્રેગન કેપ્સ્યુલમાં શુભાંશુ સ્પેસ સ્ટેશન જશે…
    June 6, 2025
    Jio અને Airtel પણ ચિંતામાંઃ ભારતમાં શરૂ થશે એલોન મસ્કની ઈન્ટરનેટ સેવા
    June 6, 2025
    ભારતના હવાઈ મુસાફરી માળખાને મળશે નવી ઉડાન! અદાણી એરપોર્ટ્સને $750 મિલિયનનું આંતરરાષ્ટ્રીય ભંડોળ મળ્યું
    June 4, 2025
    આખી દુનિયા તમારા ચશ્મામાં હશે
    May 29, 2025
    ગેમ ચેન્જર ટેકનિક! બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ જેવા ટેસ્ટ સેલ્ફીથી જ થશે
    May 24, 2025
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: આજથી પાકિસ્તાન વિરુદ્ધ ભારતનું વૈશ્વિક “પોલ ખોલ” અભિયાન
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > આજથી પાકિસ્તાન વિરુદ્ધ ભારતનું વૈશ્વિક “પોલ ખોલ” અભિયાન
Top Newsભારત

આજથી પાકિસ્તાન વિરુદ્ધ ભારતનું વૈશ્વિક “પોલ ખોલ” અભિયાન

અમેરિકાથી યુરોપ સુધીના 32 દેશોમાં ભારતીય સાંસદો પાકિસ્તાનનો પર્દાફાશ કરશે : આજે 3 પ્રતિનિધિમંડળ રવાના થયા : કુલ 7 ડેલિગેશન વિદેશોમાં જશે: વિશ્વ સમુદાયને કહેવામાં આવશે કે પાકિસ્તાન આતંકવાદને સમર્થન આપી રહ્યું છે

Hotline News
Last updated: May 21, 2025 5:38 PM
Hotline News - Editor Published May 21, 2025
SHARE

ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદ વિરુદ્ધ કડક પગલાં લઈને નવી રેખા દોરી છે અને ભારત સરકારે પાકિસ્‍તાનના આતંકવાદી ચહેરાને વૈશ્વિક સ્‍તરે ઉજાગર કરવાની વ્‍યૂહરચના ઘડી છે. આ હેતુથી, સરકારે વિશ્વને પાકિસ્‍તાનના આતંકવાદી સમર્થન અને ઓપરેશન સિંદૂરની કાર્યવાહી વિશે જાગળત કરવાનો નિર્ણય લીધો છે. આ માટે, ભારતના તમામ રાજકીય પક્ષોના ૫૧ નેતાઓ, ૮૫ રાજદૂતો અને ૭ પ્રતિનિધિમંડળોને ૩૨ દેશોમાં મોકલવામાં આવી રહ્યા છે, જેઓ પાકિસ્‍તાનના આતંકવાદને પ્રોત્‍સાહન આપવાની પ્રવળત્તિઓ અને ભારતના ઓપરેશન સિંદૂર દ્વારા તેનો સામનો કરવાની કાર્યવાહીને વિશ્વ સમક્ષ રજૂ કરશે.

જે પ્રતિનિધિમંડળને પાકિસ્‍તાનમાં વધી રહેલા આતંકવાદના સત્‍યને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે તેમાં ફક્‍ત ભાજપના જ નહીં પરંતુ દેશના તમામ પક્ષોના નેતાઓનો સમાવેશ થાય છે અને આ ૭ -તિનિધિમંડળોમાંથી ૨ પ્રતિનિધિમંડળ ૨૧ મે, બુધવારના રોજ વિદેશ જવા રવાના થઈ રહ્યા છે. JDUના કાર્યકારી પ્રમુખ સંજય ઝાના નેતળત્‍વમાં પહેલું પ્રતિનિધિમંડળ જાપાન જશે.

જેડીયુના સંજય ઝા પ્રતિનિધિમંડળનું નેતળત્‍વ કરશે, જેમાં ભાજપના સાંસદ અપરાજિતા સારંગી, ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી, ભાજપના સાંસદ બ્રિજલાલ, સીપીઆઈ સાંસદ ડો. જોન બ્રિટાસ, ભાજપના સાંસદ પ્રદાન બરુઆ, ભાજપના સાંસદ હેમાંગ જોશી, કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદ અને રાજદૂત મોહન કુમારનો સમાવેશ થાય છે. આ પ્રતિનિધિમંડળ જાપાન, ઇન્‍ડોનેશિયા, મલેશિયા, દક્ષિણ કોરિયા અને સિંગાપોરની મુલાકાત લેશે. જ્‍યાં તેઓ પાકિસ્‍તાનના આતંકવાદી સમર્થન અને ભારતની કાર્યવાહીની વિગતો રજૂ કરશે.

શ્રીકાંત શિંદેનું બીજું પ્રતિનિધિમંડળ

બીજું પ્રતિનિધિમંડળ શિવસેનાના સાંસદ અને એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદેના નેતળત્‍વમાં ૨૧ મેના રોજ રવાના થશે. આ પ્રતિનિધિમંડળમાં ભાજપના સાંસદ બંસુરી સ્‍વરાજ, IUMLના સાંસદ ET મોહમ્‍મદ બશીર, ભાજપના સાંસદ અતુલ ગર્ગ, ભાજપના સાંસદ સસ્‍મિતા પાત્રા, ભાજપના સાંસદ મનન કુમાર મિશ્રા, ભાજપના સાંસદ SS અહલુવાલિયા અને રાજદૂત સુજન ચિનોયનો સમાવેશ થાય છે. આ પ્રતિનિધિમંડળ સૌપ્રથમ UAE જશે, ત્‍યારબાદ કોંગો, સિએરા લિયોન અને લાઇબેરિયાની મુલાકાત લેશે.

ત્રીજું પ્રતિનિધિમંડળ અને કનિમોઝીનું નેતળત્‍વ

ત્રીજું પ્રતિનિધિમંડળ ડીએમકેના સાંસદ કનિમોઝીના નેતળત્‍વમાં ૨૨ મેના રોજ રશિયા જશે. આ પ્રતિનિધિમંડળ ત્‍યારબાદ ૩૧ મે સુધીમાં સ્‍લોવેનિયા, ગ્રીસ, લાતવિયા અને સ્‍પેનની મુલાકાત લેશે, જ્‍યાં તેઓ આતંકવાદ વિરુદ્ધ ભારતની નીતિ અને કાર્યવાહીની વિગતો શેર કરશે.

કોંગ્રેસની ભૂમિકા અને આક્ષેપો

આ ૭ પ્રતિનિધિમંડળોમાં કોંગ્રેસના ૩ નેતાઓનો પણ સમાવેશ છે, જેમાંથી એક પ્રતિનિધિમંડળનું નેતળત્‍વ શશિ થરૂર કરી રહ્યા છે. આ ઉપરાંત, ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદના જૂથમાં કોંગ્રેસના નેતાઓ સલમાન ખુર્શીદ, મનીષ તિવારી, આનંદ શર્મા અને અમર સિંહનો સમાવેશ થાય છે. જોકે, કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે તેમના દ્વારા આપવામાં આવેલા નેતાઓના નામ બદલી નાખવામાં આવ્‍યા છે અને તેમના નામની જગ્‍યાએ અન્‍ય નામો ઉમેરવામાં આવ્‍યા છે. કોંગ્રેસે એમ પણ જણાવ્‍યું કે રાજકારણ દેશની અંદર સુધી મર્યાદિત છે, પરંતુ રાષ્‍ટ્રીય હિત માટે આંતરરાષ્‍ટ્રીય જવાબદારી અલગ છે. શશિ થરૂરના નેતળત્‍વમાં એક પ્રતિનિધિમંડળ અમેરિકા, પનામા, ગુયાના, બ્રાઝિલ અને કોલંબિયાની મુલાકાત લેશે.

દેશોની પસંદગીનું મહત્‍વ

આ દેશોની પસંદગી ખાસ વ્‍યૂહરચના સાથે કરવામાં આવી છે. આફ્રિકાની પસંદગી વૈશ્વિક દક્ષિણને આતંકવાદ વિરુદ્ધ એકજૂટ કરવા માટે કરવામાં આવી છે. ગલ્‍ફ દેશોની પસંદગી આતંકવાદી ભંડોળ અને વ્‍યૂહાત્‍મક નબળાઈઓ ઉજાગર કરવા માટે કરવામાં આવી છે. યુરોપની મુલાકાતનો ઉદ્દેશ્‍ય સંયુક્‍ત રાષ્‍ટ્ર સુરક્ષા પરિષદમાં પ્રભાવશાળી દેશો સાથે વિચારોનું આદાન-પ્રદાન કરવાનો છે. આ ઉપરાંત, હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા અને આતંકવાદી ખતરાનો સામનો કરવા તેમજ ગુપ્ત માહિતી શેરિંગ અને વ્‍યૂહરચના સંકલન માટે પૂર્વ એશિયા અને અમેરિકાને પસંદ કરવામાં આવ્‍યા છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રયાસ દ્વારા ભારત ન માત્ર પાકિસ્‍તાનના આતંકવાદી ચહેરાને ઉજાગર કરવા માંગે છે, પરંતુ વૈશ્વિક સ્‍તરે આતંકવાદ વિરુદ્ધ એકજૂટ થવા માટે આંતરરાષ્‍ટ્રીય સમુદાયને પણ પ્રેરિત કરવા માંગે છે.

ખરેખર, આ ૭ પ્રતિનિધિમંડળમાં ૩ કોંગ્રેસના નેતાઓનો પણ સમાવેશ કરવામાં આવ્‍યો છે, જેમાં એક પ્રતિનિધિમંડળનું નેતળત્‍વ શશિ થરૂર કરી રહ્યા છે. આ ઉપરાંત, સલમાન ખુર્શીદ, મનીષ તિવારી, આનંદ શર્મા અને કોંગ્રેસના સાંસદ અમર સિંહના નામ ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદના જૂથમાં શામેલ છે. કોંગ્રેસનો આરોપ છે કે કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા નેતાઓના નામ… બદલીને તેમના નામ ઉમેરવામાં આવ્‍યા છે. હવે કોંગ્રેસ કહી રહી છે કે રાજકારણ ફક્‍ત દેશ માટે છે. દેશની બહારની જવાબદારી અલગ છે.

કોંગ્રેસના સાંસદ શશી થરૂરના નેતળત્‍વમાં આ પ્રતિનિધિમંડળ અમેરિકા, પનામા, ગુયાના, બ્રાઝિલ અને કોલંબિયા જશે અને હવે તેમનું કહેવું છે કે પાકિસ્‍તાન અને તેના આતંકવાદનો પર્દાફાશ કરવા માટે આ પ્રતિનિધિમંડળ ૩૨ દેશોમાં મોકલવામાં આવી રહ્યું છે.

આતંકવાદી અડ્ડાઓ સામે વૈશ્વિક દક્ષિણને એક કરવા માટે આફ્રિકાની પસંદગી કરવામાં આવી છે. આતંકવાદી ભંડોળ અને વ્‍યૂહાત્‍મક નબળાઈઓનો પર્દાફાશ કરવા માટે ગલ્‍ફ દેશોની પસંદગી કરવામાં આવી છે. આ પ્રતિનિધિમંડળ યુરોપ જઈ રહ્યું છે કારણ કે અહીં મોટા દેશો છે જેમનો સંયુક્‍ત રાષ્‍ટ્ર સુરક્ષા પરિષદમાં મત છે. ગુપ્તચર ભાગીદારી અને વ્‍યૂહરચનાઓનું સંકલન કરવા માટે આ પ્રતિનિધિમંડળ અમેરિકા મોકલવામાં આવી રહ્યું છે અને આ પ્રતિનિધિમંડળ પૂર્વ એશિયા જઈ રહ્યું છે જેથી હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા અને આતંકવાદી ખતરાનો સામનો કરવા માટે વ્‍યૂહરચના બનાવી શકાય.

આજે રવાના થયા ૩ પ્રતિનિધિમંડળઃ કુલ ૭ ડેલિગેશન વિદેશોમાં જશેઃ  પાકિસ્‍તાન આતંકવાદને પંપાળે છે એવું વિશ્‍વ સમૂદાયને જણાવાશે.

You Might Also Like

રણવીર સિંહ બહાર, હવે અલ્લુ અર્જુન બનશે ‘Shaktimaan’, શું બોક્સ ઓફિસ પર પુષ્પા-2 જેવું તોફાન આવશે?

નવા કામકાજ શરૂ ન કરવા: 15 જુનથી 21 જુન 2025 સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય

Israel Iran War: શું દુનિયા વિશ્વયુદ્ધ તરફ આગળ વધી રહી છે?

11 વર્ષથી લંડનમાં હતાં, બીમાર માતાને મળવા અને ઈદ ઉજવવા આવ્યાં, પરંતુ ભારતમાં મળ્યું મોત

IRCTC એકાઉન્ટને તમારા આધાર સાથે કેવી રીતે લિંક કરવું? પદ્ધતિ જાણો, આ વિના તમે તત્કાલ ટિકિટ બુક કરી શકશો નહીં

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
દુનીયાબિઝનેસભારત
ઉદ્યોગપતિ ગૌતમ અદાણી 2028 સુધીમાં ટ્રિલિયોનેર બની જશે!
Hotline News Hotline News September 11, 2024
સુરતના 14 વેપારીઓ પાસેથી કરોડોના હીરા લઈને ફરાર થઈ ગયેલા આરોપીઓ આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયા
ખુશ ખબરઃ રોહિત શર્માની બેચમાં ‘એક નવો ક્રિકેટર આવ્યો’
અદાણી ફાઉન્ડેશનની નવરાત્રિમાં સ્ત્રી-સશક્તિકરણની અનોખી પહેલ
નવચેતન અદાણી વિદ્યાલયમાં વાર્ષિક રમતોત્સવ યોજાયો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

શુભાંશુ શુક્લા ક્યારે સ્પેસ સ્ટેશન જશે… NASAએ જાહેર કર્યું

Hotline News Hotline News June 14, 2025
Top News

ગરમીમાં AC ચલાવતી વખતે આ 5 વાતોનું ધ્યાન રાખો, રૂમ બની જશે હિલ સ્ટેશન! 99% લોકો આ ટિપ્સથી અજાણ

Hotline News Hotline News June 14, 2025
Top Newsમનોરંજન

શું આલિયા ભટ્ટે પોતાની અટક બદલી? હોટલમાંથી અભિનેત્રીના નામનો ફોટો વાયરલ થયો

Hotline News Hotline News June 13, 2025
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Adani
  • Gujarat
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • Indian
  • dharavi
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • vadodara
  • PAKISTAN
  • China
  • Kashmir
  • kejriwal
  • beautiful
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?