By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: શંકરાચાર્યની અટકાયત સનાતન ધર્મનું અપમાન : ધર્મેશ ભંડેરી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > શંકરાચાર્યની અટકાયત સનાતન ધર્મનું અપમાન : ધર્મેશ ભંડેરી
Top Newsગુજરાતસુરત

શંકરાચાર્યની અટકાયત સનાતન ધર્મનું અપમાન : ધર્મેશ ભંડેરી

પ્રયાગરાજ ઘટનાને લઈ સુરતમાં આમ આદમી પાર્ટીએ રસ્તા પર ઉતરી વિરોધ કર્યો

Hotline News
Last updated: January 22, 2026 1:53 PM
Hotline News - Editor Published January 22, 2026
SHARE

પ્રયાગરાજમાં ભાજપ સરકાર દ્વારા પૂજનીય જગદ્ગુરુ શંકરાચાર્ય મહારાજ અને સંતો ઉપર કરવામાં આવેલા હુમલાના વિરોધમાં સુરત શહેરમાં આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. આમ આદમી પાર્ટીએ આ ઘટનાને વિશ્વના તમામ હિંદુઓની આસ્થા પર થયેલો હુમલો ગણાવ્યો હતો. આમ આદમી પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું કે પૂજનીય જગદ્ગુરુ શંકરાચાર્ય મહારાજ સનાતન ધર્મનું ગૌરવ છે. જ્યોતિષપીઠના શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદ મહારાજ વર્ષોથી ગૌરક્ષા કાયદા અને ગાયમાતાની રક્ષા માટે સંઘર્ષ કરી રહ્યા છે, જે બાબત ભાજપને અસહ્ય બની છે. આ કારણસર તેમના ઉપર અને સંતો ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાનું આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો હતો.

આમ આદમી પાર્ટીએ આ ઘટનાનો સખત શબ્દોમાં વિરોધ કરતા સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જ્યાં સુધી ભાજપના નેતાઓ જગદ્ગુરુ શંકરાચાર્ય મહારાજ અને સંતો પાસે જાહેરમાં માફી નહીં માંગે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રાખવામાં આવશે. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. આ વિરોધ પ્રદર્શન દરમિયાન સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી, સુરત લોકસભા ઇન્ચાર્જ  રજનીકાંત વાઘાણી, નવસારી લોકસભા ઇન્ચાર્જ  પંકજ તાયડે, સુરત શહેર મહામંત્રી તુલસી લાલૈયા, પરિમલ કાનાણી, યુવા મોરચા પ્રમુખ પંકજ ધામેલિયા તેમજ કોર્પોરેટરો મહેશ અણઘણ,  વિપુલ સુહાગીયા, શોભનાબેન કેવડિયા, દિપ્તીબેન સાકરિયા, મનીષાબેન કુકડીયા, શહેર ઉપપ્રમુખ શોભનાબેન વાઘાણી સહિત શહેર અને પ્રદેશ સંગઠનના અનેક હોદ્દેદારો હાજર રહ્યા હતા. પોલીસે આ તમામ નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

આ તકે સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મ ભારતીય સંસ્કૃતિના પરમ આદરણીય સંત જ્યોતિષપીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ મહારાજ વર્ષોથી ગૌવંશ હત્યા પર પ્રતિબંધ મૂકવા, ગૌરક્ષા માટે કડક કાયદો બનાવવા અને ગૌમાસ વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધની માંગ સાથે સરકારને વારંવાર અપીલ કરતાં આવ્યા છે. ગૌમાતાની રક્ષા માટે તેમણે અનેક કાર્યક્રમો અને આંદોલનો કર્યા છે. આ જ કારણોસર ભાજપ સરકાર દ્વારા વારંવાર શંકરાચાર્ય મહારાજનું અપમાન કરવામાં આવી રહ્યું છે અને થોડા દિવસ પહેલાં તેમની અટકાયત કરવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પૂજનીય શંકરાચાર્ય મહારાજનું અપમાન એટલે સમગ્ર હિન્દુ સમાજ અને સનાતન ધર્મનું અપમાન છે. ભારતીય જનતા પાર્ટીના આ દુષ્કૃત્ય સામે આમ આદમી પાર્ટી સુરત શહેર દ્વારા પાંડેસરા ખાતે લોકજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ પાસેથી શંકરાચાર્ય મહારાજ અને સમગ્ર હિન્દુ સમાજની જાહેર માફીની માંગ કરવામાં આવી હતી. આ શાંતિપૂર્ણ લોકજાગૃતિ કાર્યક્રમને ભાજપ સહન કરી શક્યું નહીં અને સત્તાનો દુરુપયોગ કરી પોલીસ દ્વારા અમારા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી. અમારી સ્પષ્ટ માંગ છે કે જ્યાં સુધી ભાજપ શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદ મહારાજ તથા સમગ્ર હિન્દુ સમાજની માફી નહીં માગે, ત્યાં સુધી આમ આદમી પાર્ટીની આ લડત ચાલુ રહેશે.

સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણીએ જણાવ્યું હતું કે, અમે હિન્દુ છીએ અને આ દેશના નાગરિક છીએ. હિન્દુ સમાજના મહાત્માઓ અને સાધુ-સંતો ગૌ હત્યા બંધ થાય અને ગૌ માતાની રક્ષા માટે કાયદાની માંગ કરે છે, તો સરકાર દ્વારા તેમને જેલમાં નાંખવાની વાત કરવામાં આવે છે. આપણા સૌના પૂજનીય શંકરાચાર્યને પકડી લેવામાં આવે તે અત્યંત નિંદનીય છે. શંકરાચાર્ય સાથે થયેલા આ દુર્વ્યવહાર બદલ ભાજપે તરત માફી માંગવી જોઈએ અને આવો અત્યાચાર બંધ થવો જોઈએ.જ્યાં સુધી ભાજપ માફી નહીં માગે ત્યા સુધી અમારી લડત ચાલુ રહેશે.

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#hotlinenewsGujaratSurat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsદુનીયાબિઝનેસબ્રેકીંગભારત
અદાણી ગ્રૂપે કેન્યાના બનાવટી પ્રેસ રિલીઝની નિંદા કરી
Hotline News Hotline News September 16, 2024
વિદેશ પ્રવાસ માટે લાખોની ચોરીનું કાવતરું ઘડાયું, પોલીસે બે આરોપી ઝડપ્યા, બે ફરાર
એક જ દિવસમાં બિમારીથી ભાઈ-બહેનના મોત, ગામમાં 15થી વધુ લોકો તાવમાં સપડાયા
આ છે નાગ પંચમી પૂજાની સાચી પદ્ધતિ, જાણો તેનું મહત્વ અને શુભ મુહૂર્ત
પામ ઓઈલ, એસિડ અને મિલ્ક પાઉડર… દરરોજ 400 કિલો પનીર તૈયાર કરવામાં આવતું, જેનો ભાવ પ્રતિ કિલો રૂ. 220
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?