By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    Pahalgam Attack, Amarnath Yatris Fear, પહલગામ હુમલો, અમરનાથ યાત્રા, Travel Alert Kashmir
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    Pahalgam Attack, Amarnath Yatris Fear, પહલગામ હુમલો, અમરનાથ યાત્રા, Travel Alert Kashmir
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    Pahalgam Attack, Amarnath Yatris Fear, પહલગામ હુમલો, અમરનાથ યાત્રા, Travel Alert Kashmir
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    Pahalgam Attack, Amarnath Yatris Fear, પહલગામ હુમલો, અમરનાથ યાત્રા, Travel Alert Kashmir
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    Pahalgam Attack, Amarnath Yatris Fear, પહલગામ હુમલો, અમરનાથ યાત્રા, Travel Alert Kashmir
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: પહલગામ હુમલા પછી, અમરનાથ યાત્રાળુઓમાં ફફડાટ ફેલાયો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > પહલગામ હુમલા પછી, અમરનાથ યાત્રાળુઓમાં ફફડાટ ફેલાયો
Top Newsભારત

પહલગામ હુમલા પછી, અમરનાથ યાત્રાળુઓમાં ફફડાટ ફેલાયો

લોકો વચ્ચે અસુરક્ષાની લાગણી : યાત્રિકોનાં બુકિંગમાં ભારે ઘટાડો

Hotline News
Last updated: April 25, 2025 2:38 PM
Hotline News - Editor Published April 25, 2025
SHARE

જમ્‍મુ અને કાશ્‍મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ અમરનાથ યાત્રા પર જઈ રહેલા હજારો શ્રદ્ધાળુઓના મનમાં સુરક્ષા અંગે ચિંતા ઉભી થઈ છે. કેટલાક યાત્રાળુઓએ આ વર્ષે જુલાઈ-ઓગસ્‍ટમાં આ યાત્રા પર જવાની તેમની યોજનાઓ રદ કરવાનું પણ શરૂ કરી દીધું છે. જમ્‍મુ અને કાશ્‍મીરની અર્થવ્‍યવસ્‍થાને ધાર્મિક પર્યટનથી પણ ઘણી મજબૂતી મળે છે. પરંતુ પહેલગામમાં બનેલી દુઃખદ ઘટના બાદ, યાત્રાળુઓના મનમાં અસુરક્ષાની લાગણી ઘર કરી ગઈ છે. આ કેન્‍દ્રશાસિત પ્રદેશમાં સ્‍થિત અમરનાથ ગુફા ઉનાળાના છેલ્લા દિવસોમાં ખુલે છે.

વન્‍ડર કન્‍સલ્‍ટન્‍ટ વર્લ્‍ડ ટ્રાવેલના ટ્રાવેલ કન્‍સલ્‍ટન્‍ટ વંશ કુમારે બિઝનેસ સ્‍ટાન્‍ડર્ડને જણાવ્‍યું હતું કે, અત્‍યાર સુધી, અમે ૧૫૦ બુકિંગ કર્યા છે પરંતુ હવે રદ કરવાનું શરૂ થઈ ગયું છે. બે બુકિંગ પહેલાથી જ રદ કરવામાં આવ્‍યા છે અને આગામી સમયમાં આ સંખ્‍યા વધવાની શકયતા છે. લોકો આગળનું પગલું ભરતા પહેલા સરકાર તરફથી નક્કર ખાતરીની રાહ જોઈ રહ્યા છે. ગયા વર્ષે, આ એજન્‍સીએ અમરનાથ ગુફાની મુલાકાત માટે ૨૦૦ થી વધુ યાત્રાઓનું આયોજન કર્યું હતું.

બીજી ટ્રાવેલ એજન્‍સી, શ્રાઇન યાત્રીના સિનિયર મેનેજર મુકેશ કુમારે પણ આવી જ આશંકા વ્‍યક્‍ત કરી હતી. આ એજન્‍સીએ ગયા વર્ષે ૪૦૦-૫૦૦ ટ્રિપ્‍સનું આયોજન કર્યું હતું. કુમારે કહ્યું, ઁઅત્‍યાર સુધી અમને અમરનાથ યાત્રા માટે ૧૦ બુકિંગ મળ્‍યા છે, પરંતુ ભવિષ્‍યમાં આ સંખ્‍યા વધવાને બદલે ઘટી શકે છે.ઁ અત્‍યાર સુધી કોઈએ તેમનું બુકિંગ રદ કર્યું નથી, પરંતુ સુરક્ષા પરિસ્‍થિતિ અંગે ચિંતાઓ વધતી હોવાથી, લોકોએ તેમના આગામી પગલાં વિશે વિચારવાનું શરૂ કર્યું છે.

કુમારે કહ્યું કે તેઓ સરકાર તરફથી સ્‍પષ્ટ સંકેતની રાહ જોઈ રહ્યા છે કારણ કે અમરનાથ યાત્રા પહેલા પણ ઘણી વખત સ્‍થગિત કરવામાં આવી હતી.

દર વર્ષે દેશના ખૂણે ખૂણેથી લોકો અમરનાથ યાત્રા પર જાય છે. આ વર્ષે યાત્રા ૩ જુલાઈથી શરૂ થવા જઈ રહી છે અને ૯ ઓગસ્‍ટ સુધી ચાલુ રહેશે. આ યાત્રા માટે એડવાન્‍સ રજીસ્‍ટ્રેશન ૧૪ એપ્રિલથી જ શરૂ થઈ ગયું હતું. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, છેલ્લા ૧૦ વર્ષમાં અમરનાથ ગુફા બોર્ડને ૯,૦૦૦ થી વધુ નોંધણીઓ મળી હતી.

શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડ સાથે સંકળાયેલા એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્‍યું હતું કે, કાશ્‍મીર ખીણમાં ફરી એકવાર ગભરાટનું વાતાવરણ છે અને તે પણ જ્‍યારે પ્રવાસીઓ આવવાનું શરૂ કરે છે. આ ક્ષેત્ર માટે હાલની પરિસ્‍થિતિ સારી દેખાતી નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં અમરનાથ યાત્રામાં આવનારા લોકોની સંખ્‍યામાં વધારો થયો છે. અમે આ વર્ષની તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી, પરંતુ હવે બધું જ સ્‍થગિત લાગે છે. અમે સરકાર તરફથી સ્‍પષ્ટ સંકેતોની પણ રાહ જોઈ રહ્યા છીએ.

છેલ્લા કેટલાક વર્ષોમાં અમરનાથ યાત્રા પર આવનારા યાત્રાળુઓની સંખ્‍યામાં વધારો થયો છે. પ્રવાસન વિભાગના જણાવ્‍યા અનુસાર, વર્ષ ૨૦૨૪માં અમરનાથ યાત્રાળુઓની સંખ્‍યા ૫.૧૨ લાખ સુધી પહોંચી ગઈ, જે છેલ્લા ૧૦ વર્ષમાં સૌથી વધુ આંકડો છે. વર્ષ ૨૦૨૩માં ૪.૪૫ લાખ શ્રદ્ધાળુઓએ અમરનાથ ગુફાની મુલાકાત લીધી હતી.

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Pahalgam Attack, Amarnath Yatris Fear, પહલગામ હુમલો, અમરનાથ યાત્રા, Travel Alert Kashmir
Top Newsખેલકૂદભારત
કોણ છે સ્મૃતિ મંધાનાના દિલનો રાજકુમાર? તેમની 2019માં શરૂ થઈ પ્રેમ કહાની
Hotline News Hotline News November 7, 2025
વી.ડી. સતીસન કેરળના આગામી મુખ્યમંત્રી બનશે; કે.સી. વેણુગોપાલ બાકાત
લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ વિપક્ષ લાવી શકે છે અવિશ્વાસ પ્રસ્તાવ, ગંભીર આરોપો લગાવ્યા
આ સુરતીઓ એક દિવસ પછી ઉજવે છે રક્ષાબંધન
DSM ધારાવી સોશિયલ મિશને તેના પ્રથમ રિસોર્સ સેન્ટરની શરૂઆત કરી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Pahalgam Attack, Amarnath Yatris Fear, પહલગામ હુમલો, અમરનાથ યાત્રા, Travel Alert Kashmir
Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
Pahalgam Attack, Amarnath Yatris Fear, પહલગામ હુમલો, અમરનાથ યાત્રા, Travel Alert Kashmir
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
Pahalgam Attack, Amarnath Yatris Fear, પહલગામ હુમલો, અમરનાથ યાત્રા, Travel Alert Kashmir
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?