By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: નવચેતન અદાણી વિદ્યાલય ખાતે બાળદિનની ઉત્સાહભેર ઉજવણી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > નવચેતન અદાણી વિદ્યાલય ખાતે બાળદિનની ઉત્સાહભેર ઉજવણી
Top Newsગુજરાતસિટી ન્યૂઝસુરત

નવચેતન અદાણી વિદ્યાલય ખાતે બાળદિનની ઉત્સાહભેર ઉજવણી

Hotline News
Last updated: November 14, 2024 6:09 PM
Hotline News - Editor Published November 14, 2024
SHARE

હજીરા: ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂના જન્મદિવસ ૧૪મી નવેમ્બરને બાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે નવચેતન અદાણી વિદ્યાલય, જૂનાગામ ખાતે બાળદિનની ઉજવણીના ભાગરૂપે આનંદમેળાનું આયોજન થયું હતું.

વિદ્યાર્થીઓ માટે મનોરંજન, વાંચન, રમત, કળા શીખે એવા ૧૬ સ્ટોલ હતા. ગેમ ઝોનમાં સાપસીડી, પોપ અપ, થ્રો & વિન, રીંગ પાસ જેવી રમત. આર્ટ ગેલેરીમાં રંગોનો જાદુ, ક્રાફ્ટ સ્ટોલ ઉપર વિદ્યાર્થીઓએ  બનાવેલ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ, ઘરેણાંનું વેચાણ કેન્દ્ર, સેલ્ફી ઝોન, ફૂડ કોર્નરમાં વિવિધ વાનગીઓના સ્ટોલ હતા. TLM કોર્નરમાં પ્રથમ સત્ર દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ બનાવેલ શૈક્ષણિક સાધનોનું પ્રદર્શન યોજાયું હતું.

આનંદ મેળા દરમિયાન ગાયન વૃંદનાં વિદ્યાર્થી સભ્યો દ્વારા સ્વાગત ગીત, લોકગીત, ભજન સંગીતના સૂરમય શબ્દો  સાથે વાલીઓ અને વિદ્યાર્થીઓએ આનંદ માણ્યો હતો. આનંદ મેળોની ઉજવણીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ચીવટતા, ચોકસાઈ, સ્વચ્છતા, હિસાબ રાખવાની આવડત,વાનગી અંગેની સમજ, વેપાર કરવાની ત્રેવડ, વસ્તુઓનું મૂલ્ય, ખર્ચ અને નફો, નુકસાન વગેરે શીખી શકે તેમજ વિદ્યાર્થીઓ પોતાનામાં  રહેલી આવડતને ઓળખી કલ્પનાશક્તિ સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય એ હતો. વિદ્યાર્થીઓ સાથે વાલીઓ, શાળાના શિક્ષકો અને ટ્રસ્ટીઓ પણ આ મેળાના સહભાગી બન્યા હતા.

You Might Also Like

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MoUs: કચ્છની 11 ITIનો કાયાકલ્પ કરાશે, રોજગાર લક્ષી તાલીમને વેગ

અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MoUs: કચ્છની 11 ITIનો કાયાકલ્પ કરાશે, રોજગાર લક્ષી તાલીમને વેગ

નકલી CBI ઓફિસર બનીને વૃદ્ધ મહિલાની ‘ડિજિટલ ધરપકડ’, સુરતમાંથી ₹ 1.34 કરોડની છેતરપિંડી કરનારની ધરપકડ

#AdaniSurat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ગૌતમ અદાણી સામેના આરોપોને કોર્ટે ફગાવી દેતા તમામ 10 કંપનીઓના શેરમાં ઉછાળો
Hotline News Hotline News March 18, 2025
અંબુજા સિમેન્ટે ‘નેટ ઝીરો’ માટે ફિનિશ કંપની કૂલબ્રૂક સાથે કરાર કર્યો
‘ડંકી માર્ગ’ દ્વારા ઓસ્ટ્રેલિયા પહોંચવાનો પ્રયાસ કરી રહેલા પરિવારને તેહરાનમાં બંધક બનાવ્યો, 2 કરોડની ખંડણી માંગી
Rath Yatra : અક્ષય તૃતીયાના દિવસે ભગવાન જગન્નાથના રથનું નિર્માણ શરૂ, પ્રખ્યાત ભવ્ય રથયાત્રા 27 જૂને નીકળશે
“સ્ટોરી ઓફ સૂરજ”: અદાણી ગ્રુપે હમ કરકે દિખાતે હૈ શ્રેણીની ત્રીજી ફિલ્મ રજૂ કરી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાતસુરત

હિંદુ રીતિ-રિવાજ મુજબ મુસ્લિમ યુવતીના લગ્નનો ભયાનક અંત, પતિ ખૂની નીકળ્યો

Hotline News Hotline News May 28, 2026
Top Newsસુરત

માનવતા શર્મશાર! કચરાના ઢગલામાં નવજાત શિશુનો સળગેલો મૃતદેહ મળ્યો

Hotline News Hotline News May 28, 2026
Top Newsબિઝનેસ

હિન્ડનબર્ગ દ્વારા થયેલા નુકસાનને ભરપાઈ કરવા માટે અદાણી કંપનીઓએ તેજીનો વધારો કર્યો

Hotline News Hotline News May 27, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?