By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: તાંબાના વાસણમાં પાણી પીવાથી પાચનતંત્ર મજબૂત બને
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > આરોગ્ય > તાંબાના વાસણમાં પાણી પીવાથી પાચનતંત્ર મજબૂત બને
આરોગ્ય

તાંબાના વાસણમાં પાણી પીવાથી પાચનતંત્ર મજબૂત બને

Hotline News
Last updated: February 28, 2025 3:59 PM
Hotline News - Editor Published February 28, 2025
SHARE

તાંબાના વાસણમાં પાણી પીવાની પરંપરા ભારતમાં સદીઓથી ચાલી રહી છે. આયુર્વેદમાં તાંબાના વાસણમાં રાખેલ પાણીને આરોગ્‍ય માટે ફાયદાકારક ગણાવાયું છે.એવું માનવામાં આવે છે કે તાંબાના વાસણમાં રાખવાથી પાણી શુધ્‍ધ થઇ જાય છે અને તેમાં  ગુણ શરીરને ઘણો ઘણા ફાયદા પહોંચાડે છે.

આયુર્વેદ અનુસાર તાંબાના વાસણમાં રાખેલ પાણી શરીર માટે બહુ ફાયદાકારક હોય છે. તાંબુ એક કુદરતી એટી-માઇક્રોબિયલ ધાતુ છ, જે પાણીમાં રહેલ હાનિકારક બેકટેરીયા, વાયરસ અને ફંગસને નષ્‍ટ કરે છે. આ ઉપરાંત તાંબના વાસણમાં  રાખેલ પાણી પીવાથી શરીરને લાજવાબ ફાયદાઓ થાય છે.

પાચનતંત્ર મજબૂત બનાવ : તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવાથી પાચનતંત્ર મજબૂત થાય છે.તે પેટનો ગેસ, એસીડીટી   અને  કબજીયાત જેવી તકલીફો દૂર થાય છે

ચામડી માટે ફાયદાકારક : તાંબામાં એન્‍ટી-ઓકસીડટ ગુણ છે, જે ત્‍વચાને સ્‍વસ્‍થ,  અને ચમકદાર બનાવી રાખે છે, તે કરચલીઓ અને વયવધારાના લક્ષણોને ઘટાડવામાં પણ મદદ કરે છે.

રોગ પ્રતિકારક શકિતમાં વધારો : તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવાથી ઇમ્‍યુનીટિ વધુ છે. તે શરીરને સંક્રમણ અને રોગો સામે લડવાની શકિત આપે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ : તાંબાના વાસણમાં રાખેલ પાણીથી મેટાબોલીઝમ વધે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

સાંધાના દુખાવામાં આરામ : તાંબામાં અન્‍ટી-ઇન્‍ફલેમેટરી ગુણો હાયે છે, જે સાધાના દુખાવા અને સોજાને ઘટાડવામાં મદદ કરે છે. તાંબાના વાસણમાં રાખેલ પાણી આરોગ્‍ય માટે ફાયદાકારક છે પણ જો તે રીતે ઉપયોગ ના કરવામાં આવે તો તે નુકસાનકારક પણ બની શકે છે.તાંબાના વાસણમાં પાણી રાખવાની સાચી રીત એ છે કે તેને ૮-૧૦ કલાકથી વધે છે સમય સુધી તાંબાના વાસણમાં  ના ં રાખવું જો પાણીને તાંબાના વાસણમાં લાંબા સમય સુધી રાખવામા આવે તો પાણીમાં તાંબાની માત્રા  વધી    કોપર ટોક્ષીસીટી એટલે કે તાંબાની અધિકમાત્રા એક એવી સ્‍થિતી છે, જયારે શરીરમાં તાંબાની માત્રા સામાન્‍યથી વધારે થઇ જાય છે. તાંબુ શરીર માટે એક જરૂરી મીનરલ છે પણ તેનું વધારે પ્રમાણ આરોગ્‍ય માટે હાનિકારક છે.

કોપર ટોક્ષીસીટીના લક્ષણો

પેટમાં દુખાવો અને વીંટ : તાંબાની વધારે માત્રાથી પેટમાં દુખાવો, વીંટઅને ઉલ્‍ટી જેવી તકલીફો થઇ શકે છે.

માથાનો દુખાવો અને ચકકર આવવા : કોપર ટોક્ષીસીટીના કારણે માથાનો દુખાવો, ચકકર આવવા, થાકનો અનુભવ થઇ શકે છે.

લીવર અને કીડનીને નુકસાન : તાંબાની વધારે માત્રાથી લીવર અને કીડનીને નુકસાન થઇ શકે છે, જે ગંભીર તકલીફોનું  કારણ બની શકે છે.

માનસિક તકલીફો : કોપર ટોક્ષીસીટીના કારણે ચિંતા, અવસાદ અને મૂડ સ્‍વીંગ જેવી માનસિક સમસ્‍યાઓ થઇ શકે છે.

ચામડીની તકલીફા કોપર ટોક્ષીસીટીથી ચામડી પર ફોડલીઓ, ખંજવાળ જેવી તકલીફો થઇ શકે છે.

કેવી રીતે બચવું કોપર ટોક્ષીસીટીથી?

તાંબાના વાસણમાં પાણી પીવાના ફાયદા મેળવવા માટે જરૂરી છે કે તેનો ઉપયોગ યોગ્‍ય રીતે કરવામાં આવે. કેટલીક વાતોનું ધ્‍યાન રાખીને તમે કોપર ટોક્ષીસીટીથી બચી શકો છો.

પાણીને લાંબો સમય તાંબાના વાસણમાં ના રાખો : તાંબાના વાસણમાં પાણીને ૮-૧૦ કલાકથી વધારે ના રાખો. તેનાથી પાણીમાં તાંબાની માત્રા સામાન્‍ય રહે છે.

સાચા વાસણની પસંદગી કરો : તાંબાનું વાસણ ખરીદતી વખતે ધ્‍યાન રાખો કે તે શુધ્‍ધ તાંબાનું હોય નકલી અથવા મીલાવટી તાંબાના વાસણ આરોગ્‍ય માટે  હાનિકારક બની શકે છે.

બેલેન્‍સ ડાયેટ લો : તાંબાની વધારે માત્રાથી બચવા બેલેનસ ડાયેટ લેવો જરૂરી છે.તાંબાથી ભરપુર ફૂડ આઇટમ્‍સનું સેવન સીમીત પ્રમાણમાં કરો.

રેગ્‍યુલર ટેસ્‍ટ કરાવો : જો તમે તાંબાના વાસણમાં પાણી પીતા હો તો, નિયમિત રીતે પોતાના શરીરમાં તાંબાની માત્રાની તપાસ કરાવો. તેનાથી તમે કોપર ટોક્ષીસીટીના જોખમથી બચી શકો છો.

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
કન્નડ અભિનેત્રીની સોનાની દાણચોરીમાં ધરપકડ : 14.80 કિલો સોનું જપ્ત
Hotline News Hotline News March 5, 2025
રોહિત શર્મા અને વિરાટ કોહલીનું મિશ્રણ છે શુભમન ગિલ: બટલર
બંધ ફ્લેટમાંથી 100 કિલો સોના સાથે 11 મોંઘી ઘડિયાળો પણ મળી હતી
બંગાળ ચૂંટણી પરિણામો પહેલા ગુજરાતમાં ઝાલમુરી શરૂ; ગુજરાતી ઉદ્યોગપતિ ચંદુભાઈએ તક ઝડપીને સિક્સર ફટકારી
Ind vs Eng Highlights: બીજા દિવસની રમત સમાપ્ત, ભારત 52 રનથી આગળ; ઇંગ્લેન્ડનો પ્રથમ દાવ 247 રન પર સમાપ્ત થયો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?