By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ઉનાળાની સિઝનમાં અમૃત સમાન લાભકારી છે તરબૂચ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > ઉનાળાની સિઝનમાં અમૃત સમાન લાભકારી છે તરબૂચ
Top Newsઆરોગ્ય

ઉનાળાની સિઝનમાં અમૃત સમાન લાભકારી છે તરબૂચ

ગરમીના દિવસોમાં તરબૂચ શરીરને ઠંડક આપવા માટે સૌથી સારામાં સારુ ફળ માનવામાં આવે છે. તરબૂચ ગરમીથી રાહત આપવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પોટેશિયમ, રાઈબોફ્લેવિન, આયરન, કેલ્શિયમ, ઝિંક, ફાઈબર, નિયાસિન, આયરન, વિટામિન-એ, બી, સી અને લાઈકોપીન જેવા કેટલાય પોષક તત્વો જોવા મળે છે. જે સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવાનું કામ કરે છે. પણ શું તમે જાણો છો કે તરબૂચ ખાવાની સાચી રીત કઈ છે, શું આપને ખબર છે, તરબૂચ દિવસમાં ક્યારે ખાવું જોઈએ?

Hotline News
Last updated: March 14, 2026 2:34 PM
Hotline News - Editor Published March 14, 2026
SHARE
  • ઉનાળામાં તરબૂચ ખાશો તો રોગો રહેશે દૂર
  • કેન્સર જેવા ગંભીર રોગોથી બચાવે છે તરબૂચ
  • ગરમીમાં શરીરને ઠંડક આપે છે તરબચ

ઉનાળાની સીઝન છે ત્યારે બપોરના સમયે ફ્રૂટ-ડિશમાં તરબૂચનો સમાવેશ કરવો બેસ્ટ ગણાય છે. ઠંડકની સાથે શરીરને જરૂરી પોટેશિયમ અને સોડિયમ જેવાં મિનરલ્સ પણ એમાંથી મળી રહે છે એ એનો બેવડો ફાયદો છે. સામાન્ય રીતે ગરમીમાં પરસેવો થાય એટલે શરીરમાંથી આ મિનરલ્સ પરસેવા વાટે નીકળી જતાં એની કમી થઈ જાય છે. એની સરભર તરબૂચથી થઈ શકે છે. 

આદુર્વેદિક ફાયદા

આયુર્વેદના મતે તરબૂચ સ્વભાવે ઠંડું અને શીતળ છે. એ પિત્ત ઘટાડે છે, કફ કરે છે અને બળતરા મટાડે છે. એ રેચક છે અને મળ બાંધે છે. તરબૂચ કાચું હોય તો પિત્ત કરે છે અને ગરમ પડે છે. પાકું તરબૂચ પિત્ત શમાવે છે, કફ કરે છે અને ઠંડું છે.

આ રીતે ખાશો તો થશે નુકસાન

આ વાતમાં કોઈ બેમત નથી કે તરબૂચ ખાવાથી ઘણાં સ્વાસ્થ્ય લાભ મળે છે. પરંતુ એક વયસ્ક વ્યક્તિએ એક દિવસમાં 200 ગ્રામથી વધારે તરબૂચ ન ખાવું જોઈએ. એટલે કે ત્રણ મોટી સ્લાઈઝ તરબૂચ ખાઈ શકે છે. તેનાથી વધારે ખાવાથી સ્વાસ્થ્યને ફાયદા નહીં પણ નુકસાન થઈ શકે છે. આ સાથે જ ક્યારેય તડકા બપોરે તરબૂચ ખાવું નહીં. અથવા તો લારીઓ પર મળતું, ખુલ્લું અને બરફ પર મૂકેલું ઠંડુ તરબૂચ પણ ખૂબ જ નુકસાનકારક છે. જેથી ધ્યાન રાખવું.

વજન ઉતારવામાં કરે છે મદદ

ઉનાળામાં આવતા ફળના જ્યૂસ પીવો, આ વજન ઘટાડવામાં મદદ કરે છે. આ ફળનું નામ તરબૂચ છે. હા, તરબૂચનો જ્યૂસ વજન ઘટાડવાની સાથે-સાથે અનેક બીમારીઓ પણ ઓછી કરે છે. તરબૂચમાં 92 ટકા પાણી હોય છે. તેમાં વિટામિન A, B, C, પોટેશિયમ, લાઇકોપીન અને એમિનો એસિડ હોય છે. આ એકદમ ફેટ ફ્રી છે. એક કપ જ્યૂસમાં માત્ર 40 કેલેરી હોય છે.

ગંભીર રોગો સામે રક્ષણ

તરબૂચમાં એમિનો એસિડ અને એન્ટીઓક્સીડેન્ટ્સની માત્ર ભરપૂર હોય છે તેને લેવાથી બોડીના તમામ ફંક્શન્સ સરખી રીતે ચાલવા લાગે છે. એન્ટીઓક્સીડેન્ટ્સ બોડીમાં થયેલા ડેમેજને રિપેર કરે છે.’ તેમાં જોવા મળતું લાઇકોપીન કેન્સર, હાર્ટ ડિસીઝ અને પ્રોસ્ટેટની હેલ્થ સારી રાખે છે.

ટોક્સિન્સ દૂર કરે છે

વિટામિન, મિનરલ્સથી ભરપૂર તરબૂચ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં ફેટ કે કોલેસ્ટ્રોલ નથી હોતું. તરબૂચમાં ફાઈબર અને પાણીનું વધુ પ્રમાણ હોવાને લીધે તે શરીરમાંથી ઝેરીલા તત્વોને બહાર કાઢે છે. શરીરના પાચનતંત્રને પણ તરબૂચ મજબૂત બનાવે છે. તરબૂચમાં વિટામિન-એ, બી6 તેમજ વિટામિન-સી હોય છે. 

ડાયાબિટીસમાં લાભકારી

અસ્થમા, ડાયાબિટીસ, આંતરડાનું કેન્સર જેવી કેટલીય બીમારીઓ સામે તરબૂચ ખાવાથી રક્ષણ મળે છે. ફાઈબર અને પોટેશિયમને કારણે પણ તે શરીર માટે ઉત્તમ છે. રોગ સામે લડવા માટે તરબૂચ ખાવું અત્યંત જરૂરી છે. 

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાતસુરત
કેન્દ્રીય મંત્રીના જન્મદિવસે રક્તદાન કરીને પરત ફરી રહેલા યુવકની ક્રૂર હત્યા, BJP કાર્યકર પર હત્યાનો આરોપ
Hotline News Hotline News March 18, 2026
સાઉદી અરેબિયા ભારત સહિત 14 દેશોના નાગરિકોને વિઝા નહીં આપે
બિહારથી 90 બાળકોને ગુજરાત લાવવામાં આવી રહ્યા હતા; અમદાવાદમાં 70 અને વડોદરામાં 20 સગીરોને બચાવાયા
પેલેસ્ટાઈન પર ઘેરાયા બાદ હવે પ્રિયંકાનો બાંગ્લાદેશ પર દાવ; આ ખાસ બેગ લઈને સંસદ પહોંચ્યા
Vadodara hit and run case : આખરે પોલીસે ચાર્જશીટ દાખલ કરી, જાણો Rakshit Chaurasia સામે કેટલા પુરાવા છે?
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?