By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી ફાઉન્ડેશન-હજીરા દ્વારા વિશ્વપર્યાવરણ દિને પર્યાવરણ સંરક્ષણ અંગેની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > અદાણી ફાઉન્ડેશન-હજીરા દ્વારા વિશ્વપર્યાવરણ દિને પર્યાવરણ સંરક્ષણ અંગેની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી
સિટી ન્યૂઝસુરત

અદાણી ફાઉન્ડેશન-હજીરા દ્વારા વિશ્વપર્યાવરણ દિને પર્યાવરણ સંરક્ષણ અંગેની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી

Hotline News
Last updated: June 6, 2025 4:54 PM
Hotline News - Editor Published June 6, 2025
SHARE
  • “હરિત પર્યાવરણની એક પહેલ” અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન
  • હઝીરા પોર્ટ, લવાછા અને ઝુમાવાડી ખાતે વૃક્ષારોપણ અભિયાન
  • નવચેતન સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ માટે પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમો
  • સુવાલી બીચ ક્લીનિંગ ડ્રાઇવ, પ્લાસ્ટિક પ્રદૂષણના દુષ્પ્રભાવ અંગે રેલી
  • #BeatPlasticPollution થીમ અંતર્ગત પ્લાસ્ટિક પ્રદૂષણ સામે લડત
  • સહભાગીઓએ પ્રકૃતિની સંભાળની પ્રતિજ્ઞા લીધી
  • 2026 સુધીમાં ઉમરપાડા અને હજીરામાં 10,000+ વૃક્ષારોપણનું લક્ષ્યાંક

સુરત: અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા પર્યાવરણીય અને જાગૃતિમુલક પ્રવૃત્તિઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. પર્યાવરણ સંરક્ષણ માટે પ્રતિબદ્ધતા દર્શાવવા  હજીરા કાંઠા વિસ્તાર તેમજ ઉમરપાડા તાલુકામાં વૃક્ષારોપણ, બીચ ક્લીનીંગ, તેમજ પ્લાસ્ટિક પ્રદૂષણ સામે લડત જેવી વિવિધ પ્રવૃત્તિઓ થકી લોકજાગૃતિ માટે અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

હજીરા કાંઠા વિસ્તારની બહેનો અને બાળકો તેમજ ઉમરપાડાની આદિવાસી બહેનો સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. હરિયાળા વર્તમાન અને ભવિષ્યના ઉદ્દેશથી 3 જૂનના રોજ હઝીરા પોર્ટ પર AHPL સ્ટાફ સાથે વૃક્ષારોપણ અભિયાન યોજાયું હતું.  

“હરિત પર્યાવરણની એક પહેલ” હેઠળ ઝુમાવાડી ખાતે ફાઉન્ડેશનની ટીમ દ્વારા મહિલા મંડળ, સ્થાનિક ખેડૂતો અને પંચાયતના પ્રતિનિધિઓની હાજરીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જેમાં પ્રત્યેક વ્યક્તિએ પ્રકૃતિની સંભાળની પ્રતિજ્ઞા લીધી હતી. આ વિસ્તારમાં 2026 સુધીમાં 5,000 વૃક્ષો વાવવાના લક્ષ્યાંક તરફનું આ અભિયાન પ્રથમ પગથીયું છે.

#BeatPlasticPollution થિમ અંતર્ગત પ્લાસ્ટિક પ્રદૂષણ સામે લડત ચલાવવા 5મી જૂને નવચેતન સ્કૂલ ખાતે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો. જેમાં 4R પદ્ધતિ (Reduce, Reuse, Recycle, Refuse) અંગે માહિતી આપી વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકના સંયમી ઉપયોગ માટે પ્રતિજ્ઞા લેવડાવાઈ.

ઝુમાવાડી, ઘાણાવડ અને આંધળી કુવા ગામોની મહિલાઓએ દેવઘાટ ઇકો ટુરિઝમ ખાતે પ્લાસ્ટિક પ્રદૂષણ સામે જાગૃતિ લાવવા સફાઈ અભિયાનમાં ભાગ લીધો. તેમણે પ્લાસ્ટિક બોટલ, રેપર્સ અને અન્ય કચરો ભેગો કરી સાઇટને સ્વચ્છ રાખવાની અપીલ કરી.

ડિસેમ્બર 2024માં લવછા ગામમાં 15 એકર જમીન પર 1,000 વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં રેઇનટ્રી, પેલ્ટો, ઉમરું, સિરસ, વટવૃક્ષ, કરંજ અને અર્જુન જેવી લાંબો સમય જીવી શકે તેવા વૃક્ષોની પસંદગી કરાઈ હતી. આ વિસ્તારને કોમ્યુનિટી ફોરેસ્ટ તરીકે વિકસિત કરવા 8થી 10 ફૂટ સુધી ઉછરેલા આ ઘટાદાર વૃક્ષોની માવજત આગામી ત્રણ વર્ષ સુધી અદાણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે.

અદાણી ફાઉન્ડેશન હજીરાએ વર્ષ 2026 સુધીમાં ઉમરપાડા અને હજીરા વિસ્તારમાં કુલ 10000 થી વધુ વૃક્ષોનું વાવેતર કરવાનો લક્ષ્યાંક રાખ્યું છે.

અદાણી ફાઉન્ડેશન વિશે:

અદાણી ફાઉન્ડેશન ગ્રામીણ અને શહેરી સમુદાયોના સમાવેશી અને ટકાઉ વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપે છે. 1996 થી ફાઉન્ડેશન શિક્ષણ, આરોગ્ય, ટકાઉ આજીવિકા, કૌશલ્ય વિકાસ અને સામુદાયિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના મુખ્ય ક્ષેત્રોમાં કાર્યરત છે. રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ અને વૈશ્વિક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) પર આધારિત તેની વ્યૂહરચનાઓ સાથે ફાઉન્ડેશન તેના નવીન અભિગમ અને ટકાઉપણા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જાણીતું છે. હાલમાં તે 21 રાજ્યોમાં 7,060 ગામડાઓમાં કાર્યરત છે, જે 9.6 મિલીયન લોકોને સ્પર્શે છે.

માધ્યમોની વિશેષ માહિતી માટે સંપર્ક રોય પૌલ: [email protected]

You Might Also Like

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MoUs: કચ્છની 11 ITIનો કાયાકલ્પ કરાશે, રોજગાર લક્ષી તાલીમને વેગ

અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MoUs: કચ્છની 11 ITIનો કાયાકલ્પ કરાશે, રોજગાર લક્ષી તાલીમને વેગ

નકલી CBI ઓફિસર બનીને વૃદ્ધ મહિલાની ‘ડિજિટલ ધરપકડ’, સુરતમાંથી ₹ 1.34 કરોડની છેતરપિંડી કરનારની ધરપકડ

#AdaniSurat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
અદાણી ફાઉન્ડેશનના “ફોર્ચ્યુન સુપોષણ” પ્રોજેક્ટ દ્વારા ઉમરપાડામાં રાષ્ટ્રીય પોષણ માસ ઉજવાયો
Hotline News Hotline News September 26, 2025
૫ વર્ષની દીકરી-૩ વર્ષના દીકરાને ઝેર આપી પિતાએ આત્મહત્યા કરી
વકફ કાયદો અકબંધ, 3 સભ્યો બિન-મુસ્લિમ હોઈ શકે છે, SC એ કેટલીક કલમો પર પ્રતિબંધ મૂક્યો
અદાણી વિરુદ્ધ ફેક ન્યૂઝ પેડલર રવિ નાયરને જેલની સજા થતા કોંગ્રેસીઓમાં ફફડાટઃ શ્રીનિવાસન ગિરિધરન
અમિત શાહના નિવેદન પર પ્રશાંત કિશોર ગુસ્સે, તેજસ્વી પણ ગુજરાતને મુદ્દો બનાવી રહ્યા છે, ભાજપની પ્રતિષ્ઠા દાવ પર
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાતસુરત

હિંદુ રીતિ-રિવાજ મુજબ મુસ્લિમ યુવતીના લગ્નનો ભયાનક અંત, પતિ ખૂની નીકળ્યો

Hotline News Hotline News May 28, 2026
Top Newsસુરત

માનવતા શર્મશાર! કચરાના ઢગલામાં નવજાત શિશુનો સળગેલો મૃતદેહ મળ્યો

Hotline News Hotline News May 28, 2026
Top Newsબિઝનેસ

હિન્ડનબર્ગ દ્વારા થયેલા નુકસાનને ભરપાઈ કરવા માટે અદાણી કંપનીઓએ તેજીનો વધારો કર્યો

Hotline News Hotline News May 27, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?