By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    Pahalgam attack, amarnath yatris fear, પહલગામ હુમલો, અમરનાથ યાત્રા, travel alert kashmir
    જેમા Sunita williams પૃથ્વી પર ઉતર્યા, એ જ ડ્રેગન કેપ્સ્યુલમાં શુભાંશુ સ્પેસ સ્ટેશન જશે…
    June 6, 2025
    Pahalgam attack, amarnath yatris fear, પહલગામ હુમલો, અમરનાથ યાત્રા, travel alert kashmir
    Jio અને Airtel પણ ચિંતામાંઃ ભારતમાં શરૂ થશે એલોન મસ્કની ઈન્ટરનેટ સેવા
    June 6, 2025
    Pahalgam attack, amarnath yatris fear, પહલગામ હુમલો, અમરનાથ યાત્રા, travel alert kashmir
    ભારતના હવાઈ મુસાફરી માળખાને મળશે નવી ઉડાન! અદાણી એરપોર્ટ્સને $750 મિલિયનનું આંતરરાષ્ટ્રીય ભંડોળ મળ્યું
    June 4, 2025
    Pahalgam attack, amarnath yatris fear, પહલગામ હુમલો, અમરનાથ યાત્રા, travel alert kashmir
    આખી દુનિયા તમારા ચશ્મામાં હશે
    May 29, 2025
    Pahalgam attack, amarnath yatris fear, પહલગામ હુમલો, અમરનાથ યાત્રા, travel alert kashmir
    ગેમ ચેન્જર ટેકનિક! બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ જેવા ટેસ્ટ સેલ્ફીથી જ થશે
    May 24, 2025
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: પહલગામ હુમલા પછી, અમરનાથ યાત્રાળુઓમાં ફફડાટ ફેલાયો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > પહલગામ હુમલા પછી, અમરનાથ યાત્રાળુઓમાં ફફડાટ ફેલાયો
Top Newsભારત

પહલગામ હુમલા પછી, અમરનાથ યાત્રાળુઓમાં ફફડાટ ફેલાયો

લોકો વચ્ચે અસુરક્ષાની લાગણી : યાત્રિકોનાં બુકિંગમાં ભારે ઘટાડો

Hotline News
Last updated: April 25, 2025 2:38 PM
Hotline News - Editor Published April 25, 2025
Pahalgam attack, amarnath yatris fear, પહલગામ હુમલો, અમરનાથ યાત્રા, travel alert kashmir
SHARE

જમ્‍મુ અને કાશ્‍મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ અમરનાથ યાત્રા પર જઈ રહેલા હજારો શ્રદ્ધાળુઓના મનમાં સુરક્ષા અંગે ચિંતા ઉભી થઈ છે. કેટલાક યાત્રાળુઓએ આ વર્ષે જુલાઈ-ઓગસ્‍ટમાં આ યાત્રા પર જવાની તેમની યોજનાઓ રદ કરવાનું પણ શરૂ કરી દીધું છે. જમ્‍મુ અને કાશ્‍મીરની અર્થવ્‍યવસ્‍થાને ધાર્મિક પર્યટનથી પણ ઘણી મજબૂતી મળે છે. પરંતુ પહેલગામમાં બનેલી દુઃખદ ઘટના બાદ, યાત્રાળુઓના મનમાં અસુરક્ષાની લાગણી ઘર કરી ગઈ છે. આ કેન્‍દ્રશાસિત પ્રદેશમાં સ્‍થિત અમરનાથ ગુફા ઉનાળાના છેલ્લા દિવસોમાં ખુલે છે.

વન્‍ડર કન્‍સલ્‍ટન્‍ટ વર્લ્‍ડ ટ્રાવેલના ટ્રાવેલ કન્‍સલ્‍ટન્‍ટ વંશ કુમારે બિઝનેસ સ્‍ટાન્‍ડર્ડને જણાવ્‍યું હતું કે, અત્‍યાર સુધી, અમે ૧૫૦ બુકિંગ કર્યા છે પરંતુ હવે રદ કરવાનું શરૂ થઈ ગયું છે. બે બુકિંગ પહેલાથી જ રદ કરવામાં આવ્‍યા છે અને આગામી સમયમાં આ સંખ્‍યા વધવાની શકયતા છે. લોકો આગળનું પગલું ભરતા પહેલા સરકાર તરફથી નક્કર ખાતરીની રાહ જોઈ રહ્યા છે. ગયા વર્ષે, આ એજન્‍સીએ અમરનાથ ગુફાની મુલાકાત માટે ૨૦૦ થી વધુ યાત્રાઓનું આયોજન કર્યું હતું.

બીજી ટ્રાવેલ એજન્‍સી, શ્રાઇન યાત્રીના સિનિયર મેનેજર મુકેશ કુમારે પણ આવી જ આશંકા વ્‍યક્‍ત કરી હતી. આ એજન્‍સીએ ગયા વર્ષે ૪૦૦-૫૦૦ ટ્રિપ્‍સનું આયોજન કર્યું હતું. કુમારે કહ્યું, ઁઅત્‍યાર સુધી અમને અમરનાથ યાત્રા માટે ૧૦ બુકિંગ મળ્‍યા છે, પરંતુ ભવિષ્‍યમાં આ સંખ્‍યા વધવાને બદલે ઘટી શકે છે.ઁ અત્‍યાર સુધી કોઈએ તેમનું બુકિંગ રદ કર્યું નથી, પરંતુ સુરક્ષા પરિસ્‍થિતિ અંગે ચિંતાઓ વધતી હોવાથી, લોકોએ તેમના આગામી પગલાં વિશે વિચારવાનું શરૂ કર્યું છે.

કુમારે કહ્યું કે તેઓ સરકાર તરફથી સ્‍પષ્ટ સંકેતની રાહ જોઈ રહ્યા છે કારણ કે અમરનાથ યાત્રા પહેલા પણ ઘણી વખત સ્‍થગિત કરવામાં આવી હતી.

દર વર્ષે દેશના ખૂણે ખૂણેથી લોકો અમરનાથ યાત્રા પર જાય છે. આ વર્ષે યાત્રા ૩ જુલાઈથી શરૂ થવા જઈ રહી છે અને ૯ ઓગસ્‍ટ સુધી ચાલુ રહેશે. આ યાત્રા માટે એડવાન્‍સ રજીસ્‍ટ્રેશન ૧૪ એપ્રિલથી જ શરૂ થઈ ગયું હતું. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, છેલ્લા ૧૦ વર્ષમાં અમરનાથ ગુફા બોર્ડને ૯,૦૦૦ થી વધુ નોંધણીઓ મળી હતી.

શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડ સાથે સંકળાયેલા એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્‍યું હતું કે, કાશ્‍મીર ખીણમાં ફરી એકવાર ગભરાટનું વાતાવરણ છે અને તે પણ જ્‍યારે પ્રવાસીઓ આવવાનું શરૂ કરે છે. આ ક્ષેત્ર માટે હાલની પરિસ્‍થિતિ સારી દેખાતી નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં અમરનાથ યાત્રામાં આવનારા લોકોની સંખ્‍યામાં વધારો થયો છે. અમે આ વર્ષની તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી, પરંતુ હવે બધું જ સ્‍થગિત લાગે છે. અમે સરકાર તરફથી સ્‍પષ્ટ સંકેતોની પણ રાહ જોઈ રહ્યા છીએ.

છેલ્લા કેટલાક વર્ષોમાં અમરનાથ યાત્રા પર આવનારા યાત્રાળુઓની સંખ્‍યામાં વધારો થયો છે. પ્રવાસન વિભાગના જણાવ્‍યા અનુસાર, વર્ષ ૨૦૨૪માં અમરનાથ યાત્રાળુઓની સંખ્‍યા ૫.૧૨ લાખ સુધી પહોંચી ગઈ, જે છેલ્લા ૧૦ વર્ષમાં સૌથી વધુ આંકડો છે. વર્ષ ૨૦૨૩માં ૪.૪૫ લાખ શ્રદ્ધાળુઓએ અમરનાથ ગુફાની મુલાકાત લીધી હતી.

You Might Also Like

રણવીર સિંહ બહાર, હવે અલ્લુ અર્જુન બનશે ‘Shaktimaan’, શું બોક્સ ઓફિસ પર પુષ્પા-2 જેવું તોફાન આવશે?

નવા કામકાજ શરૂ ન કરવા: 15 જુનથી 21 જુન 2025 સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય

Israel Iran War: શું દુનિયા વિશ્વયુદ્ધ તરફ આગળ વધી રહી છે?

11 વર્ષથી લંડનમાં હતાં, બીમાર માતાને મળવા અને ઈદ ઉજવવા આવ્યાં, પરંતુ ભારતમાં મળ્યું મોત

IRCTC એકાઉન્ટને તમારા આધાર સાથે કેવી રીતે લિંક કરવું? પદ્ધતિ જાણો, આ વિના તમે તત્કાલ ટિકિટ બુક કરી શકશો નહીં

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Pahalgam attack, amarnath yatris fear, પહલગામ હુમલો, અમરનાથ યાત્રા, travel alert kashmir
Top Newsદુનીયાભારત
બીજી સફળતા : મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હેપ્પી પાસિયાની અમેરિકામાં ધરપકડ
Hotline News Hotline News April 19, 2025
ગુજરાતમાં ગાજવીજ અને વીજળીના કડાકાથી લોકો ધ્રુજી ઉઠ્યા : ૧૪ લોકોના મોત; ભારે નુકસાન
અદાણી ફાઉન્ડેશન, દહેજ (ભરૂચ)ની પર્યાવરણલક્ષી કામગીરીને વિધાનસભામાં મળ્યું સન્માન
મોંઘવારીનો માર:  લોટના ભાવવધારાને રોકવા માટે સંગ્રહખોરી પર તવાઈ
એરપોર્ટ પર ડબ્બામાં મળ્યો નવજાત શિશુનો મૃતદેહઃ કાર્ગો લગેજ સ્કેનિંગ દરમિયાન મળતા ખળભળાટ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Pahalgam attack, amarnath yatris fear, પહલગામ હુમલો, અમરનાથ યાત્રા, travel alert kashmir
Top Newsદુનીયા

શુભાંશુ શુક્લા ક્યારે સ્પેસ સ્ટેશન જશે… NASAએ જાહેર કર્યું

Hotline News Hotline News June 14, 2025
Pahalgam attack, amarnath yatris fear, પહલગામ હુમલો, અમરનાથ યાત્રા, travel alert kashmir
Top News

ગરમીમાં AC ચલાવતી વખતે આ 5 વાતોનું ધ્યાન રાખો, રૂમ બની જશે હિલ સ્ટેશન! 99% લોકો આ ટિપ્સથી અજાણ

Hotline News Hotline News June 14, 2025
Pahalgam attack, amarnath yatris fear, પહલગામ હુમલો, અમરનાથ યાત્રા, travel alert kashmir
Top Newsમનોરંજન

શું આલિયા ભટ્ટે પોતાની અટક બદલી? હોટલમાંથી અભિનેત્રીના નામનો ફોટો વાયરલ થયો

Hotline News Hotline News June 13, 2025
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Adani
  • Gujarat
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • Indian
  • dharavi
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • vadodara
  • PAKISTAN
  • China
  • Kashmir
  • kejriwal
  • beautiful
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?