By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: હર…હર… મહાદેવ; ભવનાથ મહાશિવરાત્રી મેળામાં લાખો ભક્તોની ભીડ : મધ્યરાત્રિએ સમાપ્ત
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > હર…હર… મહાદેવ; ભવનાથ મહાશિવરાત્રી મેળામાં લાખો ભક્તોની ભીડ : મધ્યરાત્રિએ સમાપ્ત
Top Newsગુજરાત

હર…હર… મહાદેવ; ભવનાથ મહાશિવરાત્રી મેળામાં લાખો ભક્તોની ભીડ : મધ્યરાત્રિએ સમાપ્ત

આજે વાહનો પર પ્રતિબંધ : રાજ્યના ગૃહમંત્રી બપોરે પૂજા બાદ અખાડાના સંતો અને મહંતોની મુલાકાત લેશે : રવેડીના રસ્તાઓ પાણીથી ધોવાયા અને બેરિકેડ કરવામાં આવ્યા: રાત્રે 9 વાગ્યે મૃગીકુંડમાં સંતોના શાહી સ્નાન સાથે મેળાનું સમાપન

Hotline News
Last updated: February 26, 2025 1:35 PM
Hotline News - Editor Published February 26, 2025
SHARE

જુનાગઢ ભવનાથ તળેટીમાં પરંપરાગત રીતે શિવરાત્રીનો મેળો ભરાય છે. જેમાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. આ વર્ષે પણ લાખોની સંખ્યામાં ભાવિકો પુણ્યનું ભાથુ બાંધવા ભવનાથ તળેટીમાં છેલ્લા બે દિવસથી તળેટીમાં આવી પહોંચ્યા છે. 

આજે રાત્રીના ભવનાથ મંદિર પાછળ જુના અખાડાના રવેડી બેન્ડવાજા સાથે નીકળશે જેમાં વિવિધ અખાડાઓના  મહામંડલેશ્વરો થાનાપતિઓ સાધુ-સંતો નાગા સાધુઓ પોતપોતાના નિશાન સાથે રવેડીમાં જોડાશે પોતપોતાની ધર્મની ધજા નિશાન સાથે પાલખી યાત્રા નીકળશે.

આજે બપોરથી તમામ રોડ રસ્તાઓ બંધ કરી દેવાયા છે. બેરીકેટ ઉપરાંત રોડની બંને સાઇડોમાં થાંભલા ખોડી દોરીઓ બાંધી આડશ કરી દેવામાં આવી છે. બપોથી લોકો રવેડીના દર્શન માટે ધોમધખતા તાપમાં ગોઠવાઇ ગયા છે.

જે મોડી રાત સુધી ભુખ્યા તરસ્યા રવેડીના દર્શન માટે બેસી ગયા છે. રવેડીમાં પંચ દશનામ જુના અખાડાના દત્તાત્રેય ભગવાન આહવાન અખાડાના ગણેશજી, અગ્નિ અખાડાના વેદમાતા ગાયત્રીની પાલખી યાત્રા પર ગજ ધજા બેન્ડ વાજા સાથે નીકળશે તેના દર્શન કરવા ઉપરાંત નાગા સાધુઓના અંગ કસરતના દાવોમાં પોતાની ઇન્દ્રીયમાં લાકડી વીંટી તેના ઉપર અન્ય નાગા બાવા સાધુઓ ચડી વિવિધ દાવો તલવારબાજી, પટ્ટાબાજી કરતા જોવા માટે લોકો બપોરથી ગોઠવાઇ જવા પામ્યા છે.

ઇન્દ્રીય સાથે દોરી બાંધી વાહનોને ખેંચવાના અલૌકિક દ્રશ્યો જોવા ઉપરાંત કોઇના કોઇ વેશમાં ભગવાન શિવજી અહીં ચોકકસ આવે છે તેના દર્શન માટે દેશવરમાંથી ભાવિકો તળેટીના મેળામાં શિવરાત્રીના રાત્રીના અહીં આવે છે.

ભવનાથના મુખ્ય રસ્તા ઉપરથી રવેડી પસાર થઇ ભવનાથ મંદિરે દર્શન કરી મૃગીકુંડમાં શાસ્ત્રોકત વિધિ સાથે સ્નાન કરશે. શાહી સ્નાન બાદ મહા શિવરાત્રીના મેળાનું સમાપન કરવામાં આવશે.

રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ મેળામાં સહભાગી થયા છે. તેઓ શેરનાથ બાપુની જગ્યા, ભારતી આશ્રમ, ભવનાથ મંદિર સહિત ખાતે દર્શનાર્થે ગયા હતા અને સંતો-મહંતો, મહામંડલેશ્વરો, થાનાપતિઓ, ગાદીપતિઓની મુલાકાત લીધી હતી.

ભવનાથ મહંત હરિગીરી સહિતના સંતોની સાથે ચર્ચા વિચારણા કરી દર્શન કર્યા હતા ઉપરકાંત ચાપરડાના મહંત મુકતાનંદ મહારાજ, ગોરખનાથ આશ્રમના શેરનાથ બાપુ, વસ્ત્રાપસર મહાદેવ મંદિરના મહેશગીરી, હરિહરાનંદજી (ભારતી આશ્રમ) રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના ઇન્દ્રભારતી બાપુ, પારસધામ ખાતે નમ્રમુનિ મહારાજની મુલાકાત લીધી હતી. અનેક અન્નક્ષેત્રોની મુલાકાત લઇ જાતનિરીક્ષણ કર્યુ હતું.

આજે શિવરાત્રીના પાવન પર્વ નિમિતે રાત્રીના 12 કલાકે શાહી સ્નાન બાદ મેળાની પુર્ણાહુતિ થશે. મૃગીકુંડમાં શાહી સ્નાન કરવા હજારો સાધુઓ સ્નાન કરશે. ભવનાથ મંદિરમાં વિશેષ ફળ, ફુલ, શૃંગાર કરવામાં આવ્યા છે. જેમાં 51 કિલો ફુલ 125 કિલો ફ્રુટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભવનાથ મંદિરની પાછળ જુના અખાડાથી રવેડી રાત્રીના 9 કલાકે બેન્ડવાજા સાથે નીકળશે તે દત્ત ચોકથી થઇ ઇન્દ્રભારતી બાપુના ગેઇટ સુધી જશે.

ત્યાંથી પરત ફરી બાજુના રોડ પરથી ભારતી આશ્રમ પાસેથી ભવનાથ મહાદુવના મંદિરે ફરશે જયાં ભવનાથ દાદાની આરતી સાથે મૃગીકુંડમાં શાહી સ્નાન કરશે મહાઆરતી ભવનાથ દાદાની કર્યા બાદ વિધીવત રીતે મેળો સંપન્ન થશે. આ રવેડીના રૂટને પાણી ધોવામાં આવ્યા છે જેના ઉપર લોકોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે.

નાગા સાધુઓની રવેડી સાથે પાલખી યાત્રા નીકશે જે મૃગીકુંડ ખાતે આવી શાહી સ્નાન કરશે તે મૃગીકુંડને ગિરનાર સ્પોર્ટસ એકેડમીની ટીમ દ્વારા 250 કિલો ગુલાબની પાંખડીનો છંટકાવ કરવામાં આવશે તેમજ તળેટી વિસ્તારમાં રવેડી દરમ્યાન 2000 કિલો ફુલ વડે રવેડી અને દિગમ્બર સધુઓને ફુલની વર્ષા કરી સ્વાગત કરવામાં આવશે.

મૃગીકુંડને 250 કિલોના ગુલાબથી શૃંગાર કરવામાં આવ્યો છે. રવેડીના રૂટ પર પણ ફુલો પાથરવામાં આવ્યા છે.દત્ત ભગવાનને પ્રિય એવા સફેદ ફુલના ગોટાઓ તમામ ધુણાઓને શૃંગાર કરવામાં આવ્યો છે. અંદાજે 250 જેટલા ધુણાને શણગાર કરવામાં આવ્યા છે.

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#Gujarathotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ICC bans ‘Bunny Hop’: બાઉન્ડ્રી લાઇન પર કેચ પકડવાના નિયમમાં ફેરફાર
Hotline News Hotline News June 18, 2025
બ્લેકરોકે અદાણી જૂથમાં $750 મિલિયનના ખાનગી બોન્ડ ઇશ્યૂમાં સીધું રોકાણ કર્યું  
મક્કામાં 68 ભારતીયો સહિત 600થી વધુ હજ યાત્રાળુઓના મોત
અદાણી ટોટલ ગેસ Q2 પરિણામો: નફો 8% વધીને રૂ. 186 કરોડ થયો
“હું તાઇવાન અને જીમ લાઇની મુક્તિનો મુદ્દો ઉઠાવીશ,” ટ્રમ્પે શી જિનપિંગ સાથેની વાતચીતનો એજન્ડા નક્કી કર્યો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?