By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: મ્યાનમાર-થાઈલેન્ડમાં આવેલા ભૂકંપમાં 10,000થી વધુ લોકોના મોતની આશંકા
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > મ્યાનમાર-થાઈલેન્ડમાં આવેલા ભૂકંપમાં 10,000થી વધુ લોકોના મોતની આશંકા
Top Newsદુનીયા

મ્યાનમાર-થાઈલેન્ડમાં આવેલા ભૂકંપમાં 10,000થી વધુ લોકોના મોતની આશંકા

બેંગકોકને 'આપત્તિ વિસ્તાર' જાહેર કરવામાં આવ્યું : હજારો વિદેશીઓ ફસાયા : યુએસ જીઓલોજિકલ એજન્સીનો અહેવાલ : એક જ એપીસેન્ટર સાથે ધરતીકંપની અસર 900 કિમી દૂર સુધી અનુભવાઈ, સૌથી મોટી ભયાનકતાનો પુરાવો : બંને દેશોમાં કટોકટી જાહેર : બૌદ્ધ મંદિરોમાં સેંકડો દટાયાનો ભય

Hotline News
Last updated: March 29, 2025 12:39 PM
Hotline News - Editor Published March 29, 2025
SHARE

ગઈકાલે મ્યાનમાર તથા થાઈલેન્ડમાં આવેલા વિનાશક ભૂકંપમાં એક તરફ સતત ચાલુ રહેલા આફટર શોકથી બન્ને દેશોના લોકો હજું થરથરી રહ્યા છે અને તબાહીના સાચા દ્રશ્યો ધીમે ધીમે બહાર આવતા જાય છે તે સમયે થાઈલેન્ડમાં ભૂકંપના કારણે જાનહાની મોટી હોવાનો ભય છે.

બહુમાળી ઈમારતો ધરાવતા આ નાનકડા દેશમાં સેંકડો ઈમારતો ધસી પડી છે અને તેના કાટમાળમાં સેંકડો લોકો દબાણ છે અને અમેરિકી ભૂવૈજ્ઞાનિક સર્વેના અનુમાન મુજબ થાઈલેન્ડમાં 1000થી વધુ લોકોના મોત થયા હોવાનો ભય છે.

બીજી તરફ મ્યાનમારમાં સરકારે સતાવાર રીતે 694 લોકો આ ભૂકંપના કારણે માર્યા ગયા હોય તેવું જાહેર કર્યુ છે. જો કે અમેરિકી એજન્સીના દાવા મુજબ 10000થી વધુ લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ છે. મ્યાનમાર અને થાઈલેન્ડ ઉપરાંત ભારત સહિત પાંચ દેશોમાં આ ભૂકંપની અસર હતી પરંતુ નુકસાન ફકત આ બન્ને દેશોમાં જ થયુ છે.

મ્યાનમારમાં જયાં એપી સેન્ટર હતું તેની નજીકના અને આ દેશના બીજા નંબરના સૌથી મોટા શહેર મોડાલયમાં પણ મોટી જાનહાની હોવાનો ભય અમેરિકી એજન્સીએ મુકયા છે અને આ ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે 900 કિલોમીટર દુર થાઈલેન્ડમાં પણ તે વિનાશ તથા મોટી જાનહાની સર્જી ગયો છે. થાઈલેન્ડ તથા મ્યાનમાર બન્ને દેશોમાં કટોકટી જાહેર કરાઈ છે.

મ્યાનમારની મદદે પહોચનાર ભારત પ્રથમ દેશ બની ગયો છે અને ટનબંધ રાહત સામગ્રી પહોંચાડી દેવાઈ છે તો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ મદદની જાહેરાત કરી છે. આંતરયુદ્ધમાં ફસાયેલા મ્યાનમારમાં વિજળી પુરવઠો પણ દેશના મોટા ભાગમાં ખોરવાઈ ગયા છે. મ્યાનમારના લશ્કરી શાસક ઝીન આંગ હલાઈંગે દુનિયાભરને મદદે આવવા અપીલ કરી છે.

ચીન તથા રશિયાએ પણ મદદનો હાથ લંબાવ્યો છે. થાઈલેન્ડની રાજધાની બેંગકોકને ‘ડિઝાસ્ટર એરિયા’ જાહેર કરવામાં આવ્યું છે. અહી 7.7ની તિવ્રતાના આંચકા બાદ પણ આફટર શોક ચાલુ જ રહ્યા હતા અને તે 6.4ની તિવ્રતા સુધીના નોંધાયા છે. બેંગકોકમાં 33 માળની એક ઈમારત જે બંધાઈ રહી હતી તે ભૂકંપમાં ધરાશાયી થતા ફકત સાત મજુરોને બચાવી શકાયા હતા અને હજુ કાટમાળમાં અનેક દબાયા હોવાની આશંકા છે.

ગ્લોબલ બ્લુલાઈટ ઓફ મ્યાનમારના જણાવ્યા મુજબ દેશના પાંચ મોટા શહેરોમાં તબાહી છે. અહી બોદ્ધ મઠ- પેગોડાને મોટું નુકશાન થયું છે. થાઈલેન્ડમાં હજારો વિદેશી ટુરીસ્ટ ફસાયા છે અને હવે તેમને સ્વદેશ પરત મોકલવા એ સૌથી મોટી સમસ્યા છે.

બેંગકોક એરપોર્ટ ધીમે ધીમે શરૂ થયુ છે પણ આંતરરાષ્ટ્રીય ફલાઈટને હજુ લીલીઝંડી અપાઈ નથી. મ્યાનમારથી લોકો ભારતમાં ઘુસે નહી તેની પણ ખાસ ચિંતા કરવામાં આવી રહી છે.

અફઘાનમાં પણ વહેલી સવારે 4.7ની તિવ્રતાનો ભૂકંપ
કાબુલ: ભારતના પાડોશી મ્યાનમાર ઉપરાંત થાઈલેન્ડમાં વિનાશક ભૂકંપના કલાકોમાંજ અફઘાનીસ્તાનમાં પણ 4.7ની તિવ્રતાનો આંચકો નોંધાયો હતો. જો કે અગાઉ પણ અનેક વિનાશક ભૂકંપનો ભોગ બની રહેનાર આ દેશમાં કોઈ જાનહાનીના રિપોર્ટ નથી.

આજે સવારે 5.16 કલાકે અફઘાનના અનેક પહાડી ક્ષેત્રમાં 4.7ની તિવ્રતાનો આંચકો નોંધાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો જેનું ભૂમિબિન્દુ કાટમાળથી 180 કિ.મી. દુર હોવાનું નોંધાયુ છે.

ભારતે ટનબંધ રાહત સામગ્રી મ્યાનમારમાં મોકલી
તૈયાર ખોરાક, દવા, કપડા, તંબુ તથા જનરેટર સેટનો સમાવેશ
નવી દિલ્હી: મ્યાનમારમાં આવેલા ભૂકંપમાં ભારત સૌથી પ્રથમ મદદે પહોંચી ગયુ છે અને ભારતીય હવાઈદળનું ટ્રાન્સપોર્ટ વિમાન 15 ટન રાહત સામગ્રી સાથે પહોંચી ગયુ છે જેમાં તંબુ, સ્વીપીંગ પેગ, ધાબળા તૈયાર ખોરાક, પાણી સ્વચ્છ કરવાના સાધનો, સફાઈ સામગ્રી, જનરેટર સેટ સૌર લેમ્પ, આવશ્યક દવાઓ, કપડા વિ.નો સમાવેશ થાય છે અને હજુ વધુ મદદ મોકલવામાં આવી રહી છે.

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાત
પોતાના જન્મ દિવસે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દાદા ભગવાન મંદિરમાં દર્શન કરી દિવસના કાર્યોનો પ્રારંભ કર્યો
Hotline News Hotline News July 15, 2024
હવે, મીટિંગ માટે કોલ શેડ્યૂલ થશે, વોટ્સએપનું શાનદાર ફીચર!
રાત્રે LoC પર ગોળીબાર : દિવસે ચોકીઓ પરથી ગાયબ!: પાકિસ્તાની સૈનિકો ધ્રૂજી ગયા
ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
દિવાળી પહેલા રણવીર સિંહે ધૂમ મચાવી, તેની ફિલ્મ ‘ધુરંધર’નું ટાઇટલ ગીત રિલીઝ કર્યું
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?