By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    જેમા Sunita williams પૃથ્વી પર ઉતર્યા, એ જ ડ્રેગન કેપ્સ્યુલમાં શુભાંશુ સ્પેસ સ્ટેશન જશે…
    June 6, 2025
    Jio અને Airtel પણ ચિંતામાંઃ ભારતમાં શરૂ થશે એલોન મસ્કની ઈન્ટરનેટ સેવા
    June 6, 2025
    ભારતના હવાઈ મુસાફરી માળખાને મળશે નવી ઉડાન! અદાણી એરપોર્ટ્સને $750 મિલિયનનું આંતરરાષ્ટ્રીય ભંડોળ મળ્યું
    June 4, 2025
    આખી દુનિયા તમારા ચશ્મામાં હશે
    May 29, 2025
    ગેમ ચેન્જર ટેકનિક! બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ જેવા ટેસ્ટ સેલ્ફીથી જ થશે
    May 24, 2025
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અમદાવાદને આખું વર્ષ પાણી આપતા જળસ્ત્રોતો, તળાવો અને તેના સ્ટ્રોર્મ વોટર ઈન્ટરલીન્કીગ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ગુજરાત > અમદાવાદને આખું વર્ષ પાણી આપતા જળસ્ત્રોતો, તળાવો અને તેના સ્ટ્રોર્મ વોટર ઈન્ટરલીન્કીગ
ગુજરાત

અમદાવાદને આખું વર્ષ પાણી આપતા જળસ્ત્રોતો, તળાવો અને તેના સ્ટ્રોર્મ વોટર ઈન્ટરલીન્કીગ

Hotline News
Last updated: July 3, 2024 8:33 AM
Hotline News - Editor Published July 3, 2024
SHARE

અમદાવાદ: શહેરમાં ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્વિમ ઝોનમાં ૨૦ જેટલા તળાવોને છેલ્લાં ધણાં વર્ષોથી ઇન્ટરલીન્કીંગ સ્ટ્રોર્મ વોટર લાઈનથી જોડેલ છે. જેનાથી આ તળાવોમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય છે. તેમજ વધારાનાં પાણી ઓવર ફલો થઈને આગળના તળાવમાં જાય છે. અને છેલ્લે ગોતા ગોધાવી કેનાલ તથા સાબરમતી નદીમાં ડીસ્ચાર્જ થાય છે. આ ઇન્ટરલીન્કીંગની કામગીરી ને લીધે તળાવોની નજીક વોટરલોગીગની સમસ્યા હળવી થાય છે. તેમજ ગ્રાઉન્ડ વોટર રીચાર્જ થઈ શકે છે. ઉત્તર પશ્વિમ ઝોન અને દક્ષિણ પશ્વિમ ઝોનની ઇન્ટરલીન્કીંગની કામગીરી નીચે મુજબ થયેલ છે.

૧. ખોરજ તળાવ થી ત્રાગડ તળાવ થઇ છારોડી તળાવ થી જગતપુર તળાવ થી ગોતા તળાવ થઈ આર.સી.ટેકનીકલ તળાવ સુધીની ઇન્ટરલીન્કીંગ નો ડીસ્ચાર્જ ગોતા ગોધાવી કેનાલમાં થાય છે. તથા ગોતા ગોધાવી કેનાલનાં ખુલ્લા ભાગોને હાલમાં સંપૂર્ણ આર.સી.સી બોક્ષમાં પરિવર્તિત કરવાની કામગીરી હાલમાં ચાલુ છે.

૨. કાળી તળાવ થી રાણીપ તળાવ થી ચાંદલોડીયા થી યદુળી તળાવ થી દેવસીટી તળાવ ની ઇન્ટરલીન્કીગ ઉપરની ઇન્ટરલીન્કીગમાં ગોતા તળાવ પછીથી જોડાય છે.

૩. સોલા તળાવથી થલતેજ તળાવ, મહિલા તળાવ, આંબલી તળાવથી મકરબા તળાવ સુધીની ઇન્ટરલીન્કીંગનો ડીસ્ચાર્જ સાબરમતી નદીમાં થાય છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ૧૫૬ જેટલા તળાવો આવેલ છે. જે અંતર્ગત ૨૭ તળાવો ડેવલપ થયેલ છે. હાલમાં તળાવ ડેવલપમેન્ટ અંગેના ૧૩ તળાવોની ડેવલપમેન્ટની કામગીરી ચાલુ છે. અને ૧૭ તળાવોનું ડેવલપમેન્ટ કરવાનું આયોજન છે. ચાલુ વર્ષ દરમ્યાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તળાવોમાં વધુ પ્રમાણમાં વરસાદી પાણી આવે અને સંચય થાય તે અન્વયે નીચે મુજબની કામગીરી કરવામાં આવી છે.

(૧) તળાવોની જળસંચય ક્ષમતા વધારવા માટે ચાલુ વર્ષે કુલ ૨૭ તળાવોને ઊંડા કરવાનું આયોજન કરેલ છે. જે અંતર્ગત ચોમાસા પહેલાં કુલ ૧૦ તળાવોને ઊંડા કરવામાં આવેલ છે.

(૨) તળાવના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદી પાઈપ લાઈન નાંખી વરસાદી પાણી ભરાતી જગ્યાએથી વરસાદી પાણી નજીકના કુલ ૩૭ તળાવમાં લાવવાનું આયોજન કરેલ છે. જે અંતર્ગત ચોમાસા પહેલાં ૧૯ તળાવની આજુબાજુ વરસાદી પાણીના નિકાલની કામગીરી પુર્ણ કરેલ છે. જેનો તા. ૨૫.૦૬.૨૦૨૪ તથા ૩૦.૦૬.૨૦૨૪ ના રોજ થયેલ વરસાદ દરમ્યાન તળાવ ભરાયેલ છે.

આ સધળી કામગીરીને લીધે તાજેતરમાં ભારે વરસાદ દરમ્યાન તળાવોની નોંધપાત્ર પ્રમાણમાં પાણીની આવક થયેલ છે અને વરસાદી પાણીથી ભરાઇ રહેલ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે પરકોલેશન વેલ તથા ખંભાતી કુવા બનાવવાના કામનું આયોજન કરેલ છે. જે પૈકી કુલ ૧૬ પરકોલેશન વેલ તથા કુલ- ૧૩ ખંભાતી કુવાની કામગીરી પુર્ણ કરેલ છે. તથા કુલ ૦૧ પરકોલેશન વેલ તથા ૩૭ ખંભાતી કુવા બનાવવાનું આયોજન છે. પુર્ણ કરેલ ખંભાતી કુવા તથા પરકોલેશન વેલની કામગીરીના લીધે ગત તા. ૨૫.૦૬.૨૦૨૪ તા.૩૦.૦૬.૨૦૨૪ ના રોજ શહેરમાં થયેલ વરસાદ દરમ્યાન જમીનમાં પાણી ઉતરેલ છે. તથા વરસાદી પાણીનો નિકાલમાં પણ અસરકારક પરિણામ મળેલ છે.

ઉપરોકત ઇન્ટરલીન્કીગની કામગીરીની સફળતાને જોતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં ની મુજબની ઇન્ટરલીન્કીગની કામગીરી એન.ડી.એમ.એ પ્રોજેકટ માં રૂા. ૧૫૪ કરોડનાં અંદાજીત ખર્ચે આયોજન કરેલ છે.

૧. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં પુનિયા તળાવ, બેદાર તળાવ, મુમદપુરા તળાવ, મલ્કાની તળાવ, શકરી તળાવ, આઝાદનગર તળાવ, કણજીયુ તળાવ વિગેરે ૭ તળાવોનાં ઇન્ટકીન્કીંગ કરવાની કામગીરી રૂા.૭૬ કરોડનાં ખર્ચે હાથ ધરેલ છે.

૨. પૂર્વ ઝોનનાં વસ્ત્રાલ વિસ્તારનાં મહાદેવીયા તળાવ, વસ્ત્રાલ તળાવ, વસ્ત્રાલ તલાવડી, વસ્ત્રાલ ૧૧૫૨ તલાવડી, વસ્ત્રાલ ૧૩૩ તલાવડી, વડું તળાવ, વસ્ત્રાલ ગામ તળાવ વિગેરે ૭ તળાવોનાં ઇન્ટરલીન્કીગ કરવાની કામગીરી રૂા. ૭૮ કરોડનાં ખર્ચે હાથ ધરેલ છે.

You Might Also Like

આ વર્ષે આટલા ફૂટની મૂર્તિ પર પ્રતિબંધઃ ગણેશ મહોત્સવને અનુલક્ષીને સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું

Air Indiaનું વિમાન કેમ ક્રેશ થયું, કારણ બહાર આવ્યું

શું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને વળતર મળે છે? જાણો નિયમ

પિતાએ રિક્ષા ચલાવીને ભણાવી, કંપનીએ લંડન મોકલી… પહેલી વાર ફ્લાઇટમાં પાયલની દર્દનાક વાર્તા

“વિનાશનું દ્રશ્ય દુઃખદ છે” અમદાવાદમાં પીએમ મોદીએ નિરીક્ષણ બાદ પોતાની લાગણી વ્યક્ત કરી

What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
બિઝનેસ
અદાણી વિલ્મરમાં 13.5 ટકા હિસ્સો વેચીને અદાણીએ 4850 કરોડ રૂપિયા એકત્ર કર્યા
Hotline News Hotline News January 11, 2025
જાણો શક્કરિયાની તાસીર ઠંડી હોય છે કે ગરમ તેના વિશે
Mahashivratri પહેલા સંગમમાં પાણીનું સ્તર વધારવા માટે કવાયત : કાનપુર ડેમમાંથી ગંગાનું પાણી છોડવામાં આવ્યું
200,000 મુસ્લિમ બાળકો રાતોરાત ગાયબ થયા, PM મોદી પણ ચોંકી ગયા!
અહો આશ્ચર્યમ્! જમ્મુ-કાશ્મીરમાં મુસ્લિમના ઘરમાં ખોદકામ કરતી વખતે મળી આવી શિવલિંગ – વૈષ્ણોદેવીની મૂર્તિ!
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsઅમદાવાદગુજરાતસિટી ન્યૂઝ

ચમત્કાર! વિમાન દુર્ઘટનામાં કઈ રીતે થયો એક મુસાફરનો બચાવ

Hotline News Hotline News June 13, 2025
Top Newsગુજરાતભાવનગરસિટી ન્યૂઝ

રામ કથાકાર મોરારી બાપુને ખૂબ જ દુઃખ થયું છે, તેમના પત્નીનું ગુજરાતના ભાવનગરમાં અવસાન થયું, પીએમ મોદીએ કહ્યું

Hotline News Hotline News June 13, 2025
Top Newsઅમદાવાદગુજરાતસિટી ન્યૂઝ

અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થતાં, એક નજર આ વર્ષે થયેલા અન્ય વિમાન અકસ્માતો પર

Hotline News Hotline News June 12, 2025
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Adani
  • Gujarat
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • Indian
  • dharavi
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • vadodara
  • PAKISTAN
  • China
  • Kashmir
  • kejriwal
  • beautiful
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?