By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી હજીરા પોર્ટ ખાતે ડ્રાઈવર અને શ્રમિકો માટે નેત્ર શિબિર યોજાઇ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > અદાણી હજીરા પોર્ટ ખાતે ડ્રાઈવર અને શ્રમિકો માટે નેત્ર શિબિર યોજાઇ
Top Newsગુજરાતસિટી ન્યૂઝસુરત

અદાણી હજીરા પોર્ટ ખાતે ડ્રાઈવર અને શ્રમિકો માટે નેત્ર શિબિર યોજાઇ

Hotline News
Last updated: September 29, 2024 5:55 PM
Hotline News - Editor Published September 29, 2024
SHARE

હજીરા, સુરત : અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા એસ.વી.એન.એમ. (SVNM) ના સહયોગથી સાઇટ ઉપર કાર્યરત ટ્રક ચાલકો અને મજૂરો માટે વિશિષ્ટ આંખ તપાસ કેમ્પોનું આયોજન તબક્કાવાર ચાર કેમ્પમાં છેલ્લા સપ્તાહમાં કરવામાં આવ્યું હતું. આ પહેલ અદાણી હજીરા પોર્ટ ઓપરેશન સાથે જોડાયેલા શ્રમિકોની આરોગ્ય અને સુખાકારી પ્રત્યેની સતત પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે.

કેમ્પમાં ટ્રક ડ્રાઈવર અને શ્રમિકોને વ્યાપક આંખ સંભાળ સેવા આપવામાં આવી હતી, જેમાં આંખ સંબંધિત વિવિધ રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવી હતી. કેમ્પ હેઠળ તપાસ દરમિયાન ડ્રાઈવર અને શ્રમિકોમાં મોતીયા સર્જરી (Cataract Surgery)28 દર્દીઓ, પોસ્ટિરીયર કેપ્સ્યુલ ઓપેસિફિકેશન (PCO) 02 દર્દીઓ, રેટિનાની વિસ્તૃત તપાસ 07 દર્દીઓ, પ્ટેરિજીયમ સારવાર 10 દર્દીઓ, દૂરનાં નંબર (Refractive Error) 84 દર્દીઓ, નજીકના ચશ્માં 132 દર્દીઓ, સામાન્ય કેસ 181 દર્દીઓ મળી આવ્યા હતા. આ પૈકી જેમના જરૂર હતી એવા દરેકને નજીકના ચશ્માં અને જરૂરી દવાઓ (આંખના ડ્રોપ્સ) પણ વિતરણ કરવામાં આવ્યા. જે દર્દીને મોતિયાના ઓપરેશનની જરૂર જણાઈ છે એમના ઓપરેશન એસ.વી.એમ.એમ. નિઃશુલ્ક કરશે.

આ પ્રકારનાં કેમ્પ પ્રારંભિક તબક્કે આંખની સમસ્યાઓના નિદાન માટે અત્યંત જરૂરી છે, જે કામદારોની સલામતી અને અકસ્માતો અટકાવવા સહાય કરે છે. શ્રમિકોને સમયસર તબીબી સારવાર મળવાને કારણે, તેમની કાર્યક્ષમતા અને આરોગ્યને લાંબા ગાળે સુધારવામાં મદદ મળશે.

You Might Also Like

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

#AdaniGujaratSurat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsખેલકૂદ
જ્યારે લારાએ સચિન સાથે શ્રેષ્ઠતાની ચર્ચાનો અંત કર્યો, તેણે શા માટે કહ્યું—”હું તેમના માટે ટિકિટ ખરીદી શકું છું”?
Hotline News Hotline News April 25, 2026
38 મહિલાઓ, 43 પુરૂષો અને દારૂની મહેફિલ… અમદાવાદમાં ફાર્મહાઉસ પર દરોડાએ, અંધાધૂંધી મચાવી દીધી
હૉસ્પિટલમાં હૈવાનિયત બાદ પીડિતા નર્સની હાલત બગડી, શ્વાસ લેવામાં તકલીફ… ડૉક્ટરે કહ્યું…
જો તમને શરીરમાં નબળાઈ અને થાક લાગે છે, તો આ ઉપાય અજમાવો
અદાણી એન્ટરપ્રાઇઝે વાર્ષિક 8.90% સુધી ઉપજ આપતા રુ.1000 કરોડના NCDનો પબ્લિક ઇસ્યુ જાહેર કર્યો  
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
Top Newsગુજરાતવડોદરા

પહેલા 44 ટિકિટ કાપીને કરી સર્જરી, હવે ગીતા મકવાણાને વડોદરાના મેયર બનાવીને ચોંકાવ્યા

Hotline News Hotline News May 30, 2026
Top Newsઅમદાવાદગુજરાત

કાર વડે 9 લોકોને કચડી નાખનાર આરોપીને SCએ જામીન આપ્યા, ₹1 કરોડ જમા કરાવવા પડશે

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?