By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: વાયુ પ્રદૂષણથી 2021માં વિશ્વભરમાં 81 લાખ લોકોના મોત : ભારતમાં 23 લાખ નાગરિકોના મોત
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > આરોગ્ય > વાયુ પ્રદૂષણથી 2021માં વિશ્વભરમાં 81 લાખ લોકોના મોત : ભારતમાં 23 લાખ નાગરિકોના મોત
આરોગ્ય

વાયુ પ્રદૂષણથી 2021માં વિશ્વભરમાં 81 લાખ લોકોના મોત : ભારતમાં 23 લાખ નાગરિકોના મોત

Hotline News
Last updated: June 23, 2024 6:16 AM
Hotline News - Editor Published June 23, 2024
SHARE

જો 21મી સદીને વિકાસની દ્દષ્ટિએ એશિયાની સદી ગણવામાં આવે તો તેને સમસ્યાઓની સદી કહેવામાં પણ ખોટું નહીં લેખાય. તેની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વર્ષ 2021માં સમગ્ર વિશ્વમાં વાયુ પ્રદુષણ (Air Pollution)ને કારણે 81 લાખ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

યુનિસેફ સાથે ભાગીદારીમાં અમેરિકા સ્થિત સ્વતંત્ર રિસર્ચ સંસ્થા હેલ્થ ઈફેકટ્સ ઈન્સ્ટિટયૂટ (એચઈઆઈ)એ બુધવારે આ અહેવાલ બહાર પાડયો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે ત્રણ વર્ષ પહેલા ચીનમાં 21 લાખ અને ભારતમાં 23 લાખ લોકો વાયુ પ્રદૂષણને કારણે મૃત્યુ પામ્યા હતા.

તે જ સમયે, વાયુ પ્રદુષણે બાળકો પર પણ કહેર વર્તાવ્યો હતો. ભારતમાં પાંચ વર્ષથી ઓછી ઉમરના 1,69,400 બાળકોના મોત થયા છે. એ પછી નાઈજીરિયામાં 1,14,100, પાકિસ્તાનમાં 68,000, ઈથોપિયામાં 31,100 અને બાંગ્લાદેશમાં 19,100 બાળકોના મોત થયા છે.

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે દક્ષિણ એશિયામાં જાનહાનિનું મુખ્ય કારણ વાયુ પ્રદુષણ છે. આ પછી, હાઈ બ્લડ પ્રેશર, ભોજન અને તમાકુ જેવા પરિબળો મૃત્યુનું કારણ બની રહ્યા છે. વર્ષ 2021માં વાયુ પ્રદુષણને કારણે અગાઉના કોઈપણ અંદાજ કરતા વધુ મૃત્યુ જોવા મળ્યા હતા. ભારત અને ચીન, એક અબજથી વધુની વસ્તી સાથે, કુલ વૈશ્વિક રોગના બોજમાં 54 ટકા હિસ્સો ધરાવે છે. 

બીએમ 2.5 અને ઓઝોન દ્વારા થતા વાયુ પ્રદુષણને કારણે 2021માં 8.1 મિલિયન મૃત્યુ થવાનો અંદાજ છે-જે કુલ વૈશ્ર્વિક વાયુ પ્રદુષણના 90 ટકાથી વધુ મૃત્યુ અથવા 78 લાખ મૃત્યુ પીએમ 2.5 વાયુ પ્રદુષણને કારણે થાય છે. જેમાં એમ્બિયન્ટ પીએમ 2.5 અને ઈન્ડોર વાયુ પ્રદુષણનો પણ સમાવેશ થાય છે.

એચઈઆઈના ગ્લોબલ હેલ્થ હેડ પલ્લવી પંતે જણાવ્યું હતું કે વાયુ પ્રદુષણની સ્વાસ્થ્ય પર ભારે અસર પડે છે. આ નવો અહેવાલ માનવ સ્વાસ્થ્ય પર વાયુ પ્રદુષણની નોંધપાત્ર અસરોની યાદ અપાવે છે જેમાં બાળકો, વૃધ્ધ વસ્તી અને ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશો પર વધુ અસર પડે છે.

કેન્સરના દર્દી
કેન્સરના દર્દીઓને સતત વાયુ પ્રદુષણનો સામનો કરવો પડે તો તેમને હદયરોગનું જોખમ વધવાની શકયતા હોવાનો ઘટસ્ફોટ એક રિસર્ચમાં કરાયો છે. અભ્યાસમાં દાવો કરાયો છે કેન્સરના દર્દી થોડા સમય માટે પણ વાયુ પ્રદુષણના વાતાવરણમાં રહે તો તેમના હદયનું આરોગ્ય જોખમાય છે. તાજેતરના રિસર્ચમાં 2000થી 2023 દરમિયાન પ્રકાશિત થયેલા આઠ રિસર્ચ પેપરની સમીક્ષા કરવામાં આવી છે. જેમાં વાયુ પ્રદુષણની હદયરોગ, સ્ટ્રોક અને કેન્સર પરની સીધી અસરને ચકાસવામાં આવી છે. રિસર્ચના તારણો ‘જર્નલ ઓફ ધ અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી’માં પ્રકાશિત કરાયા છે. અભ્યાસમાં 1.1 કરોડથી વધુ લોકોને આવરી લેવાયા હતા. વાયુ પ્રદુષણના બારીક કણો (પીએમ 2.5)ને કારણે શરીરની પોતાને ઝેરમુકત કરવાની ક્ષમતા તેમજ સોજા સામેના રક્ષણની સિસ્ટમ નબળી પડે છે. તે કેન્સર અને હદયરોગ બંને માટે કોમન ‘રિસ્ક ફેકટર’ છે. નીચી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં વાયુ પ્રદુષણને કારણે થતા મૃત્યુનું પ્રમાણ 100 ગણું વધારે છે.

You Might Also Like

બદ્રીનાથ ચઢાવા ચોરી વિવાદ: 28 વર્ષની સેવા પર લાલચ ભારે પડી, નોકરીના અંતિમ દિવસે લાગ્યો સૌથી મોટો કલંક

કોરોનાને લઈને આ જિલ્લામાં હાહાકાર… મળ્યા 7 દર્દીઓ, આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો

ખતરો આવતાં જ અવાજ આવશે… Key Chain Alarm બનશે મહિલાઓની સુરક્ષા કવચ, બાગપત ડીએમની અનોખી પહેલ

મજૂરની પત્નીના ખાતામાં જોવા મળ્યા ₹ 759 કરોડ, બેંક કર્મચારીઓ ચોંકી ગયા, ખાતું ફ્રીઝ

ઈ-રિક્ષા ચાલકના બેંક ખાતામાં 7 અબજ રૂપિયા! તેમને આટલા અમીર કોણે બનાવ્યા, આજે CBI શોધી કાઢશે

#Air PollutiondeathsIndiapeople
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsભારત
મહારાષ્ટ્રમાં ઝેરી દારૂનો કહેર, પુણે અને પિંપરી-ચિંચવડમાં 14ના મોત
Hotline News Hotline News May 30, 2026
હોટલમાં હથિયારો પહોંચાડવાના હતા, ગુજરાતમાં પોલીસ અને બિશ્નોઈ ગેંગના શાર્પશૂટરો વચ્ચે એન્કાઉન્ટર, જાણો શું થયું?
મહારાણી રાધિકારાજે ગાયકવાડ ગુજરાતની પ્રથમ ગજરા દોડમાં સહભાગીઓ સાથે દોડી
ઈ-એફઆઈઆર દ્વારા ઓનલાઈન નિર્ણયો લેવાની સુવિધા અને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ટ્રાયલ, ચાલો જાણીએ કે ત્રણ નવા ફોજદારી કાયદા શું છે?
શા માટે ચૂંટણી પંચે ભાજપ સાંસદના વિવાદાસ્પદ ભાષણ સામે કેસ દાખલ કર્યો?
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

PoliticsTop Newsરાજકારણ

ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચાના નવા અધ્યક્ષ કોણ બનશે? હેમાંગ જોશી, ગૌરવ ગૌતમ કે શક્તિ સિંહ

Hotline News Hotline News July 15, 2026
Top Newsભારત

પોલીસકર્મીએ પત્નીને ગોળી મારી હત્યા, લાશને કારમાંથી રસ્તા વચ્ચે ફેંકીને ભાગી છૂટ્યો

Hotline News Hotline News July 15, 2026
Top Newsભારત

‘બાબા બર્ફાની’ માત્ર પાંચ દિવસમાં કેમ ગાયબ થઈ ગયું? નિષ્ણાતોએ આપ્યા કારણો, ભૂટાન જેવી નીતિ બનાવવાની માંગ

Hotline News Hotline News July 11, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?