By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    રાહુલ ગાંધી અદાણીના નામનો જાપ કેમ કરે છે એનું કારણ મળી ગયુઃ સમીર પાલેજા
    May 9, 2025
    નવું સ્ટારફિશ ઉપકરણ હૃદયના ધબકારા, હલનચલન રેકોર્ડ કરશે
    April 22, 2025
    ઇસરો અવકાશમાં આઠ પગવાળું ‘રીંછ’ મોકલશે
    April 19, 2025
    આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત ઓટોમેટેડ IVF સિસ્ટમથી જન્મેલું વિશ્વનું પ્રથમ બાળક
    April 11, 2025
    ડ્રોન દ્વારા આંખના કોર્નિયા મોકલવામાં આવ્યા : 40 મિનિટમાં 2 કલાકનું અંતર કાપ્યુ
    April 5, 2025
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: રાવલપિંડીમાં નૂર ખાન સહિત ચાર એરબેઝ ઉડાવી દેવામાં આવ્યા
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > રાવલપિંડીમાં નૂર ખાન સહિત ચાર એરબેઝ ઉડાવી દેવામાં આવ્યા
Top Newsભારત

રાવલપિંડીમાં નૂર ખાન સહિત ચાર એરબેઝ ઉડાવી દેવામાં આવ્યા

Operation Sindoor : હવે ભારતીય સેનાએ પાકિસ્તાન સામે નિર્ણાયક પોઝીશન લીધું : પાકિસ્તાન સેનાને મોટો ઝટકો : બે ફાઇટર જેટને પણ નિશાન બનાવ્યા : ઇસ્લામાબાદ-લાહોરમાં શક્તિશાળી વિસ્ફોટ : મિસાઇલો પણ નિશાન બનાવી

Hotline News
Last updated: May 10, 2025 2:15 PM
Hotline News - Editor Published May 10, 2025
SHARE

પહેલગામ હુમલાના પગલે ભારતે શરૂ કરેલા ‘ઓપરેશન સિંદુર’માં હવે નિર્ણાયક લશ્કરી કાર્યવાહી શરૂ કરી છે અને જે રીતે છેલ્લા 48 કલાકમાં પાક સેના કાશ્મીરના બારામુલ્લાથી ગુજરાતના ભુજ સુધી ડ્રોન અને મિસાઈલ મારફત ભારતના નાગરીક અને સૈન્ય મથકોને નિશાન બનાવવાનો પ્રયાસ ચાલુ કર્યો છે.

તેમાં પાક સૈન્ય દ્વારા ઉભા કરાયેલા ચાર એરબેઝ અને ડ્રોન-મિસાઈલ લોન્ચ પેડને તબાહ કરી દીધા છે તો ભારત ભણી હુમલા માટે આવી રહેલા પાક હવાઈદળના બે ફાઈટર વિમાનોને પણ તોડી પાડવામાં આવ્યા છે. ગઈકાલ રાત્રીના ફરી એક વખત પાક. સેનાએ ભારત પર હવાઈ હુમલા તથા સરહદો પર તોપમારો ગોળીબાર શરૂ કરતા જ એલર્ટ ભારતીય દળોએ પાકના ડ્રોન લોન્ચ પેડને જ ઉડાવી દેવા નિર્ણય લીધો હતો.

જેમાં મહત્વપૂર્ણ રીતે પાકના પાટનગર ઈસ્લામાબાદના જોડીયા શહેર રાવલપીંડી જે સૈન્યનું વડુમથક છે ત્યાં નુરખાન એરબેઝને મિસાઈલ હુમલાથી ધ્વંશ કર્યા હતા અને તેની સાથે ચકવાલ સીટીના મુરીદ તથા પંજાબ પ્રાંતના રફીક એરબેઝ અને છેલ્લે સિંદના સફુફફર એરબેઝ પર ભારતના નિશાન પર આવ્યા હતા. રાત્રીના જ ચાટે એરબેઝ પર જબરા ધમાકા સાથે આગની જવાળાઓ જોવા મળી હતી અને તે બાદ પાકના ડ્રોન હુમલા શાંત થયા હતા.

બીજી તરફ પંજાબમાં પાક ડ્રોન નાગરિક ક્ષેત્રોને નિશાન બનાવતા એક કાર સળગી ઉઠી હતી અને એક ધરધર ડ્રોન વિસ્ફોટ થતા ત્રણ લોકો દાઝી ગયા હતા.

પાક સેનાએ બારામુલ્લાથી ભુજ સુધી 26 લોકેશન પર હુમલા કર્યા હતા પણ ભારતને મજબૂત એર ડિફેન્સ સીસ્ટમ ગોઠવી છે. તેના કારણે મોટાભાગના હુમલાને નિષ્ફળ બનાવાયા છે. બીજી તરફ પાકના બે લડાયક વિમાનો જે ભારતીય સિમામાં ઘુસવા પ્રયાસ કરતા જ હવામાં તેને ઉડાવી દેવાયા હતા.

નૂરખાન એરબેઝ એ પાકનું સૌથી મહત્વનું હવાઈદળ બેઝ છે અને અતિ આધુનિક સુવિધા ધરાવે છે અને ત્યાંથી અતિઆધુનિક તેવ શાર્પર-1 અને બખ્તીયાર ટીબી-2 ડ્રોન જે લાંબા અંતર સુધી પ્રહાર કરી શકે છે. તેના લોન્ચ પેડને જ ઉડાવી દેવાયુ છે. ભારતે આ માટે પ્રથમ વખત લાંબા અંતરના મિસાઈલનો ઉપયોગ કર્યો હતો.

નુરખાન સહિત ત્રણ એરબેઝને ઉડાવી દેવાનો પાકે પણ સ્વીકાર કર્યો. બીજી તરફ રાતભર અને સવારથી પાકના લાહોર સહિતના શહેરોમાં વિસ્ફોટકો ચાલુ રહ્યા છે. ભારતે હવે વળતા શક્તિશાળી હુમલા શરૂ કરતા જ પાકમાં ગભરાટ વધી રહ્યા છે.

રાવલપીંડીનું એરબેઝ એ આ દેશના હવાઈ હુમલામાં હબ જેવુ ગણાતુ હતુ અને અહીથીજ ચાઈનીઝ બનાવટના જે.કે.17 અને મીરાજ ફાઈટર વિમાનોથી પણ સ્કોડન તૈનાત રહે છે. ભારતે પાકના 1971 યુદ્ધના મશહુર સરગોધા હવાઈ મથકને પણ નિશાન બનાવ્યુ છે તો પાક કબ્જાના કાશ્મીરમાં શિયાલકોટ પણ સતત ટાર્ગેટ પર છે.

ભારતે તેની ભૂમી પરથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ સિસ્ટમને પણ એકટીવ કરી છે અને પાક તરફથી આવતા કોઈપણ હુમલા સામે હવે નિર્ણાયક પ્રહાર થશે તે નિશ્ચિત બનતા અથડામણ શરૂ થયાના 72 કલાક પછી પાકે પ્રથમ વખત તેની એરસ્પેસ હવે નાગરિક ઉડાનો માટે બંધ કરી છે.

72 કલાકમાં જ અસર શરૂ: પાક.માં પેટ્રોલપંપ 48 કલાક બંધ રાખવા આદેશ
ઈસ્લામાબાદ: ભારત સામે યુદ્ધની શેખી મારનાર પાકને ત્રણ દિવસમાંજ હવે દેશમાં વિકટ પરીસ્થિતિનો સામનો કરવો પડે તેવા દ્રશ્યો સર્જાવા લાગ્યા છે અને ઈંધણની તંગી સાથેના પાકમાં 48 કલાકમાં તમામ પેટ્રોલપંપ બંધ રાખવા આદેશ અપાયા છે. જેમાં ઈસ્લામાબાદમાં પણ રાત્રીનાજ તમામ પેટ્રોલપંપ બંધ કરી દેવાયા હતા.

સૈન્ય અથવા માન્ય સરકારી વાહનોને પુર્વ મંજુરી ‘પાસ’થી જ ઈંધણ આપી શકાય છે. હાલ કોઈ ખાનગી કે વ્યાપારી વાહનોને ઈંધણ નહી આપવા આદેશ આપવામાં આવ્યા છે. પાકમાં અગાઉ જ પેટ્રોલ-ડિઝલના ભાવો અત્યંત ઉંચા છે અને હવે ઈંધણની કટોકટી સર્જાતા આ દેશમાં ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ખોરવાઈ જવાનો ભય છે.

You Might Also Like

યુદ્ધની સ્થિતિમાં દેશના 20 એરપોર્ટ પર સિવિલ ફ્લાઇટ્સ બંધ : તમામ એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી

આવતીકાલથી, મુંબઈના પ્રખ્યાત શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં નારિયેળ કે પ્રસાદ ચઢાવવા પર પ્રતિબંધ

આખી રાત LOC પર ગોળીબાર – તોપમારો : પાકિસ્તાની ચોકીઓ – આતંકવાદી લોન્ચપેડનો નાશ

પાકિસ્તાન દ્વારા દિલ્હીને નિશાન બનાવીને છોડવામાં આવેલી ફતહ-2 મિસાઇલ તોડી પડાઈ

ભારતીય સૈન્યએ કચ્છ સુધી પહોંચી ગયેલા પાકિસ્તાની છ ડ્રોન તોડી નાખ્યા

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsદુનીયા
પોતાના પરના હુમલાથી લઈને ભવિષ્યની નીતિ સુધી, ટ્રમ્પના ભાષણની મહત્વની વાતો
Hotline News Hotline News November 6, 2024
ભારતભરમાં શિક્ષણ મંદિર નિર્માણ કરવા 2000 કરોડ આપશે અદાણી ગ્રુપ, આ સંસ્થા સાથે કર્યો કરાર
જાણો કયા રાશિના લોકો માટે દિવસ શુભ રહેશે અને સારા પરિણામ મળશે?
યુવાનોમાં આકસ્મિક મૃત્યુને કોરોનાની રસી સાથે સંબંધ નથી : આરોગ્ય મંત્રીનું સંસદમાં નિવેદન
તમને ખરેખર કેટલી ઊંઘની જરૂર છે?
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsભારત

રેલ્વે મુસાફરો માટે નવી સુવિધા, વોટ્સએપ પર મેસેજ મોકલો અને ફરિયાદનો ઉકેલ આવશે

Hotline News Hotline News May 10, 2025
Top Newsભારત

અમેરિકા પણ ખુશ છે કે ભારતે POKમાં રઉફને ખતમ કર્યો : તે ડેનિયલ પપર્લનો હત્યારો હતો

Hotline News Hotline News May 10, 2025
Top Newsભારત

31 મે સુધી તમારા ખાતામાં 436 રૂપિયા રાખો

Hotline News Hotline News May 10, 2025
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Adani
  • Gujarat
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • dharavi
  • mahakumbh 2025
  • sports
  • America
  • suratnews
  • Delhi
  • PAKISTAN
  • China
  • Kashmir
  • PM MODI
  • beautiful
  • Love
  • Technology
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?