By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    રાહુલ ગાંધી અદાણીના નામનો જાપ કેમ કરે છે એનું કારણ મળી ગયુઃ સમીર પાલેજા
    May 9, 2025
    નવું સ્ટારફિશ ઉપકરણ હૃદયના ધબકારા, હલનચલન રેકોર્ડ કરશે
    April 22, 2025
    ઇસરો અવકાશમાં આઠ પગવાળું ‘રીંછ’ મોકલશે
    April 19, 2025
    આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત ઓટોમેટેડ IVF સિસ્ટમથી જન્મેલું વિશ્વનું પ્રથમ બાળક
    April 11, 2025
    ડ્રોન દ્વારા આંખના કોર્નિયા મોકલવામાં આવ્યા : 40 મિનિટમાં 2 કલાકનું અંતર કાપ્યુ
    April 5, 2025
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: રાજકોટ એરપોર્ટ નાગરિક ઉડાન માટે ખુલ્લું : નાગરિક ઉડ્ડયન આજથી જ શરૂ થશે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > રાજકોટ > રાજકોટ એરપોર્ટ નાગરિક ઉડાન માટે ખુલ્લું : નાગરિક ઉડ્ડયન આજથી જ શરૂ થશે
Top Newsરાજકોટસિટી ન્યૂઝ

રાજકોટ એરપોર્ટ નાગરિક ઉડાન માટે ખુલ્લું : નાગરિક ઉડ્ડયન આજથી જ શરૂ થશે

Hotline News
Last updated: May 12, 2025 12:55 PM
Hotline News - Editor Published May 12, 2025
SHARE

ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી યુધ્ધની પરિસ્થિતિને ધ્યાને લઇ રાજકોટ એરપોર્ટ તા. 14મી સુધી સિવિલ ફલાઇટ માટે ‘નોટમ’ બંધ કરાયા બાદ આજે સવારે 10:20 કલાકથી સિવિલ ફલાઇટ માટે એરપોર્ટ ફરી ખુલ્લુ મુકાતા હવે સિવિલ ફલાઇટનું આવાગમન શરૂ થશે. એરલાઇન્સ કંપનીઓ પોતાના વિમાન ઉડાડી શકશે. 

ભારત-પાકિસ્તાન વચ્ચે યુધ્ધની સ્થિતિ સર્જાતા ગત તા.6 થી 9 સુધી સિવિલ ફલાઇટ માટે રાજકોટ સહિતના દેશભરના 16 જેટલા એરપોર્ટ બંધ થયા હતા. માત્ર મિલીટ્રી માટે જ એરપોર્ટ 24 કલાક ખુલ્લા રહ્યા હતા.

બાદ ફરી  ભારત-પાક. વચ્ચે યુધ્ધની પરિસ્થિતિ સર્જાતા વધુ એક વખત તા.14 સુધી એરપોર્ટ બંધ કરવાના આદેશ સાથે તા. 15ના રોજ સવારના 5.30 કલાક સુધી ‘નોટમ’ અપાયાના પગલે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ સિવિલ ફલાઇટ માટે બંધ કરાયું હતું.

હાલ યુધ્ધની પરિસ્થિતિ ટળી જતા એરપોર્ટ ઓથોરીટીએ આજે સવારના 10:20 કલાકથી એરપોર્ટને સિવિલ ફલાઇટ માટે ખુલ્લુ મુકવાની સત્તાવાર જાહેરાત કરી છે.

આજથી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ સિવિલ ફલાઇટ માટે શરૂ થતા હવે એરલાઇન્સ કંપનીઓ પોતાના વિમાનોનું લેન્ડીંગ, ટેકઓફ કરી શકશે. આજથી રાજકોટ એરપોર્ટ રાબેતા મુજબ શરૂ થયા હોવાનું સુત્રોએ જણાવ્યું છે.

You Might Also Like

સુરતમાં “ઓપરેશન સિંદૂર” હેઠળ અનીસ સંસ્થા દ્વારા રક્તદાન શિબિર : 55 યુનિટ રક્ત એકત્ર થયું

સુરતના ટુર અને ટ્રાવેલ ઓપરેટરોએ અઝરબૈજાન અને તુર્કીનો બહિષ્કાર કર્યો

કાશ્મીરના શોપિયામાં અથડામણ : ત્રણ આતંકવાદીઓ ઠાર

લગ્નમાં નાઇટ્રોજનનો ધુમાડો જીવલેણ બન્યો… માસૂમ 7 વર્ષના બાળકનો જીવ ગયો

પહલગામ હુમલાના 3 આતંકવાદીઓના પોસ્ટર જાહેર : માહિતી આપનારને 20 લાખનું ઇનામ

#hotlinenewsGujarat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
મનોરંજન
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દેબ મુખર્જીનું 83 વર્ષની વયે અવસાન : રણબીર અને અન્ય લોકો અંતિમયાત્રામાં જોડાયા
Hotline News Hotline News March 17, 2025
યુનુસના અધિકારીઓ વાસ્તવિકતાથી મોં ફેરવી ગયા; જાણો તેમણે ઈસ્કોન મામલે શું કહ્યું?
15થી 20 વર્ષ જૂની બાઇક – મોટર્સ અને કોમર્શિયલ વાહનો માટે નવીકરણ ફીમાં ભારે વધારો
બેંગલુરુમાં શા માટે નોંધાઈ વિરાટ કોહલીના વન8 કમ્યુનના મેનેજર સામે FIR
ભગવાન ગણેશને રાશિ પ્રમાણે અર્પણ કરો ભોગ, બાપ્પા તમામ અવરોધોનો નાશ કરશે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsભારત

વડાપ્રધાન મોદી આદમપુર એરબેઝ પહોંચ્યા, વાયુસેનાના જવાનો સાથે મુલાકાત અને વાતચીત કરી : પાકિસ્તાનને સીધો સંદેશ

Hotline News Hotline News May 13, 2025
Top Newsભારત

હવે ગોવાના વિવિધ દરિયાકિનારા પર મહિલાઓ માટે ”સ્પેશિયલ ઝોન” બનાવાયો

Hotline News Hotline News May 12, 2025
Top Newsભારત

ઇસરો 10 ઉપગ્રહોથી 24 કલાક નજર રાખી રહ્યું છે : વી. નારાયણન

Hotline News Hotline News May 12, 2025
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Adani
  • Gujarat
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • dharavi
  • mahakumbh 2025
  • sports
  • America
  • suratnews
  • Delhi
  • PAKISTAN
  • China
  • Kashmir
  • PM MODI
  • beautiful
  • Love
  • Technology
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?