By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    Ayodhya Ram Mandir garden, Panchvati Garden Ayodhya, Ram Mandir development, અયોધ્યા રામમંદિર, Panchvati landscape plan, Spiritual tourism India, Gujarati temple news
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    Ayodhya Ram Mandir garden, Panchvati Garden Ayodhya, Ram Mandir development, અયોધ્યા રામમંદિર, Panchvati landscape plan, Spiritual tourism India, Gujarati temple news
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    Ayodhya Ram Mandir garden, Panchvati Garden Ayodhya, Ram Mandir development, અયોધ્યા રામમંદિર, Panchvati landscape plan, Spiritual tourism India, Gujarati temple news
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    Ayodhya Ram Mandir garden, Panchvati Garden Ayodhya, Ram Mandir development, અયોધ્યા રામમંદિર, Panchvati landscape plan, Spiritual tourism India, Gujarati temple news
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    Ayodhya Ram Mandir garden, Panchvati Garden Ayodhya, Ram Mandir development, અયોધ્યા રામમંદિર, Panchvati landscape plan, Spiritual tourism India, Gujarati temple news
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અયોધ્યામાં રામમંદિર ખાતે 8 એકર જમીન પર પંચવટી-ગાર્ડન બનશે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > અયોધ્યામાં રામમંદિર ખાતે 8 એકર જમીન પર પંચવટી-ગાર્ડન બનશે
Top Newsભારત

અયોધ્યામાં રામમંદિર ખાતે 8 એકર જમીન પર પંચવટી-ગાર્ડન બનશે

રામાયણ યુગના ફૂલો અને છોડથી બગીચાને શણગારવામાં આવશે

Hotline News
Last updated: May 6, 2025 5:41 PM
Hotline News - Editor Published May 6, 2025
SHARE

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ સમિતિની ત્રણ દિવસીય બેઠક પૂરી થઈ ગઈ છે. જેમાં અનેક મહત્વનાં નિર્ણયો લેવામાં આવ્યાં હતાં. આ બેઠકમાં પરકોટાને મુખ્ય મંદિર સાથે જોડવાની વ્યવસ્થાની સાથે પરિસરમાં સ્થાપિત ફાઇબરના કામચલાઉ મંદિરને મજબૂત કરવા અને તે જ સ્થળે ફરીથી સ્થાપિત કરવા સંમતિ થઈ હતી.

મંદિરનાં 70 એકરના કેમ્પસમાં 60 ટકા વિસ્તારમાં હરિયાળી યોજના શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં પંચવટી બગીચો પણ 8 એકરમાં બનાવવામાં આવશે. તેમાં રામાયણ કાળનાં છોડ અને ફૂલો હશે અને રામાયણ યુગનાં દર્શાવવા માટે પ્રસ્તુતિઓની વ્યવસ્થા કરવામાં આવશે. 

આ બેઠક સર્કિટ હાઉસ ખાતે યોજાઇ હતી અને સમિતિનાં અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. આ બેઠકમાં મંદિર ટ્રસ્ટનાં સભ્યો ઉપરાંત ક્ધસ્ટ્રક્શન કંપનીની એન્જિનિયરિંગ ટીમનાં અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં. મંદિર નિર્માણ સમિતિનાં અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે, મુખ્ય મંદિરને મંદિરનાં પરકોટા સાથે જોડવા માટે પશ્ચિમ તરફથી પુલ અને લિફ્ટ બનાવવામાં આવી રહી છે.

આનાથી ભક્તોને પરકોટાના મંદિરોથી મુખ્ય મંદિર સુધી પહોંચવામાં સુવિધા મળશે. પહેલાં માળનાં તમામ દરવાજા પર સોનું લગાવવું જોઈએ કે નહીં તે અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. 

કામચલાઉ મંદિર એક જોવા લાયક સ્થળ બનશે 
નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે, ત્રીજા દિવસની બેઠકમાં મંદિર પરિસરમાં સ્થાપિત કામચલાઉ મંદિરને મજબૂત કરવા અંગે ગંભીર ચર્ચા થઇ હતી. હાલ જ્યાં ફાઇબરનું આ મંદિર સ્થાપિત છે, ત્યાં તે ખૂબ જ ઊંચાઇ પર છે. તેને નીચે ઉતારવાનો નિર્ણય લેવાયો હતો. તે લાકડાના પાયા પર ઉભું હોવાથી મંદિરની ઇમારતની તુલનામાં તેની મજબુતાઈ પણ ખૂબ ઓછી છે.

હવે નક્કી થયું છે કે, તેને પણ મજબૂત કરીને ફરીથી તે જ જગ્યાએ લગાવવામાં આવે. વાસ્તવમાં રામ લાલાની પૂજાનો ઈતિહાસ આ અસ્થાયી મંદિર સાથે 1949થી જોડાયેલો છે. તેને સાચવવા માટે જે સમય પર રામ લાલાજી અસ્થાયી મંદિરમાં બિરાજમાન હતાં, તે સમયની ગાદી, જે બોરીક્લોથ મંદિરમાં રામ લાલાએ લાંબો સમય વિતાવ્યો હતો, તે પણ તેમાં સચવાશે. 

મંદિર ટ્રસ્ટનાં જનરલ સેક્રેટરી ચંપતરાય પાસે ગાદીને સુરક્ષિત રાખવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, એક કામચલાઉ મંદિર પણ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. તેમણે કહ્યું કે, રામ મંદિરનાં શિખર પર બે લાઈટ લગાવવામાં આવી છે. તેમાંથી એક ઉડ્ડયન સંકેત છે જે વિમાન માટે સૂચક તરીકે કામ કરશે અને બીજું એક અરેસ્ટર છે જે રામ મંદિરને વીજળીથી બચાવવા માટે સ્થાપિત કરવામાં આવ્યું છે.

તે સીધી જમીનમાં વીજળી મોકલશે. મિશ્રાના જણાવ્યાં મુજબ શિખર પર માત્ર ધ્વજ લગાવવાનું કામ બાકી છે. ત્રણથી ચાર મહિના પછી શીખર બનાવવામાં આવશે. શિખરનું નિર્માણ કાર્ય પણ 30 જૂન સુધીમાં પૂર્ણ થઈ જશે. 

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#Indiahotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Ayodhya Ram Mandir garden, Panchvati Garden Ayodhya, Ram Mandir development, અયોધ્યા રામમંદિર, Panchvati landscape plan, Spiritual tourism India, Gujarati temple news
Top News
ફટાકડા ફોડવા બાબતે લોહિયાળ તકરાર: યુવાનની છરીના ઘા મારીને હત્યા, અનેક ઘાયલ
Hotline News Hotline News October 21, 2025
કચ્છમાંથી પાકિસ્તાન કોલ કરતા ચારને એટીએસ દ્વારા ઝડપી લેવાયા
જે વ્યક્તિને કોઈ સંતાન ન હતું તેને બાળકનો માતા-પિતા બનાવાયો, ગુજરાતનો આ કિસ્સો ચોંકાવનારો છે
ઢાકાનું ’32 ધનમંડી’ સરનામું ખંડેર બની ગયું, શું બંગબંધુની યાદોનો અંત આવશે?
14 શાળાના 3000 વિદ્યાર્થી સાથે અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત દિવસની ઉજવણી થઈ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Ayodhya Ram Mandir garden, Panchvati Garden Ayodhya, Ram Mandir development, અયોધ્યા રામમંદિર, Panchvati landscape plan, Spiritual tourism India, Gujarati temple news
Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Ayodhya Ram Mandir garden, Panchvati Garden Ayodhya, Ram Mandir development, અયોધ્યા રામમંદિર, Panchvati landscape plan, Spiritual tourism India, Gujarati temple news
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Ayodhya Ram Mandir garden, Panchvati Garden Ayodhya, Ram Mandir development, અયોધ્યા રામમંદિર, Panchvati landscape plan, Spiritual tourism India, Gujarati temple news
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?