By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    જેમા Sunita williams પૃથ્વી પર ઉતર્યા, એ જ ડ્રેગન કેપ્સ્યુલમાં શુભાંશુ સ્પેસ સ્ટેશન જશે…
    June 6, 2025
    Jio અને Airtel પણ ચિંતામાંઃ ભારતમાં શરૂ થશે એલોન મસ્કની ઈન્ટરનેટ સેવા
    June 6, 2025
    ભારતના હવાઈ મુસાફરી માળખાને મળશે નવી ઉડાન! અદાણી એરપોર્ટ્સને $750 મિલિયનનું આંતરરાષ્ટ્રીય ભંડોળ મળ્યું
    June 4, 2025
    આખી દુનિયા તમારા ચશ્મામાં હશે
    May 29, 2025
    ગેમ ચેન્જર ટેકનિક! બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ જેવા ટેસ્ટ સેલ્ફીથી જ થશે
    May 24, 2025
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: નવરાત્રિમાં ગરબાનું મહત્વ શું છે? જાણો ઘટ સ્થાપન શુભ મુહૂર્ત અને પૂજા વિધિ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > અમદાવાદ > નવરાત્રિમાં ગરબાનું મહત્વ શું છે? જાણો ઘટ સ્થાપન શુભ મુહૂર્ત અને પૂજા વિધિ
Top Newsઅમદાવાદગુજરાતરાજકોટવડોદરાસિટી ન્યૂઝસુરત

નવરાત્રિમાં ગરબાનું મહત્વ શું છે? જાણો ઘટ સ્થાપન શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Hotline News
Last updated: October 2, 2024 6:22 PM
Hotline News - Editor Published October 2, 2024
SHARE

નવરાત્રીના નવ દિવસો દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન અંબે માને પ્રસન્ન કરવા માટે ગરબાનું આયોજન કરવામાં આવે છે. ગરબાનું ઉદગમ સ્થાન ગુજરાત છે. ગરબા શબ્દ મૂળરૂપે ગર્ભદીપ શબ્દને રજુ કરે છે. જ્યાં ગર્ભ એ નાની માટલી અને દીપ અંબે માંની જ્યોતનું પ્રતિનિધિત્વ કરે છે. ભગવદ્ગોમંડળમાં ગરબો શબ્દનો અર્થ નીચે પ્રમાણે કરાયો છે.

અંદર દીવો હોય એવો કાણાંવાળો માટીનો કે ચાંદી કે પછી ત્રાંબા ધાતુનો નાનો મોરિયો. દીવો ઠરી ન જાય અને તેનાં કિરણ ચારે બાજુ નીકળી શોભે તે માટે ઘણાં કાણાં રાખવામાં આવ્યાં હોય છે. દેવીપ્રસાદન માટે નવરાત્રિમાં ઘરમાં પૂજાર્થે તે રાખવામાં આવે છે.

નવરાત્રીના પહેલા દિવસે ઘટ સ્થાપના થાય છે. છિદ્રોવાળી નાની માટલી જેને ઘટ / ગર્ભ પણ કહેવાય છે તેની ચારે બાજુ પાંદડા શણગારી તેમાં અંબે માંની જ્યોત પ્રગટાવામાં આવે છે. તદુપરાંત વિશ્વંભરી સ્તુતિ અને અંબે માંની આરતીનું ગાન અને પૂજા કરવામાં આવે છે અને તે પછી ગરબાની શરૂઆત કરવામાં આવે છે.

નવરાત્રી માટે પૂજા સામગ્રી 

માતા અંબેની પ્રતિમા અથવા ચિત્ર, લાલ ચુંદડી, આંબાના પાન, ચોખા, દુર્ગા સપ્તશતીની પુસ્તક, લાલ દોરી, ગંગાજળ, ચંદન, નારિયેળ, કપૂર, જવના બીજ, માટીના વાસણ, ગુલાલ, સુપારી, પાનના પાંદડા, લવિંગ, ઈલાયચી વગેરે. 

નવરાત્રી પૂજા વિધિ

સવારે વહેલા ઊઠો અને સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો, ઉપર આપેલી પૂજા સામગ્રીને ભેગી કરો, પૂજાની થાળી સજાવો, મા અંબેની પ્રતિમાને લાલ રંગના વસ્ત્રોમાં મૂકો.

માટીના વાસણમાં જવના બીજ વાવો અને નવમી સુધી દરેક દિવસે પાણી છાંટો, જેનાથી જવેરા ઉગશે. ધર્મગ્રંથો અનુસાર સૃષ્ટિની શરુઆત બાદ પહેલો પાક જવનો થયો હતો. તેથી દેવી-દેવતાઓની પુજા સમયે હંમેશા જવ ચઢાવવામાં આવે છે.

માન્યતા અનુસાર જવ વાવવા પાછળનું કારણ એજ છે કે અન્ન બ્રહ્મ છે અને આપણે અન્નનું સન્માન કરવું જોઇએ. નવરાત્રી દરમિયાન જવનું ઝડપથી અને સારી રીતે વધવું શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે નવરાત્રિમા જવારા જેમ જેમ વધે છે તેમ તેમ ઘરમાં સુખ અને સંપતિ વધે છે. ઘરમાં માતાજીની કૃપા આવે છે અને સમૃધ્ધિ આવે છે.

પૂર્ણ વિધિ મુજબ શુભ મુહૂર્તમાં ઘટ સ્થાપના કરો. આ વખતે શારદીય નવરાત્રી 3 ઓક્ટોબર 2024 ગુરૂવારથી શરૂ થશે. ઘટ સ્થાપના શુભ મુહૂર્ત: સવારે 6:36 થી 8:05 સુધી, બપોરે 11:02 થી 3:28 સુધી, સાંજે 4:57 થી 6:25 સુધી તથા બપોરે અભિજીત મુહૂર્ત 12:07 થી 12:54 સુધી અને સાંજે 6:25 થી લઈને રાત્રે 9:28 સુધી ઘટ સ્થાપનના શ્રેષ્ઠ મુહૂર્ત છે. આમાં સૌથી પહેલા કળશમાં ગંગાજળ ભરો, તેના મુખ પર આંબાની પાંદડીઓ લગાવો અને ઉપર નાળિયેર મૂકો. કળશને લાલ વસ્ત્રથી વીંટો અને લાલ દોરીના વડે તેને બાંધો અને માટીના વાસણ જોડે મૂકી દો.

ફુલ, કપૂર, અગરબત્તી, જ્યોતની સાથે પંચોપચાર પૂજા કરો, નવ દિવસ સુધીમાં માતાજી સંબંધિત મંત્રનો જાપ કરો અને માતાનું સ્વાગત કરી તેમનાથી સુખ-સમૃદ્ધિની કામના કરો, અંતિમ દિવસે અંબે માંના પૂજન, આરતી પછી ઉગેલા જવેરાવાળા માટીના પાત્રનું ચોખ્ખા પાણીમાં વિસર્જન કરો. 

You Might Also Like

આ વર્ષે આટલા ફૂટની મૂર્તિ પર પ્રતિબંધઃ ગણેશ મહોત્સવને અનુલક્ષીને સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું

Air Indiaનું વિમાન કેમ ક્રેશ થયું, કારણ બહાર આવ્યું

શું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને વળતર મળે છે? જાણો નિયમ

પિતાએ રિક્ષા ચલાવીને ભણાવી, કંપનીએ લંડન મોકલી… પહેલી વાર ફ્લાઇટમાં પાયલની દર્દનાક વાર્તા

“વિનાશનું દ્રશ્ય દુઃખદ છે” અમદાવાદમાં પીએમ મોદીએ નિરીક્ષણ બાદ પોતાની લાગણી વ્યક્ત કરી

#SuratgarbaGujarat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ગુજરાત
રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, ગુજરાતમાં બાગાયતી ખેતીનો વાવેતર વિસ્તાર વધારાશે
Hotline News Hotline News July 12, 2024
Mahakumbh  : મૌની અમાસે ૧૦ કરોડથી વધુ ભક્તો ઉમટી પડશે
રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ભૂમિપૂજન થતા ધારાવીના રહેવાસીઓએ સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં હરિયાણા સરકાર અને NFSU વચ્ચે સમજૂતી કરાર થયા
ભારતમાં સ્ત્રીઓ કરતાં પુરુષોમાં આત્મહત્યાનો દર વધુ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsઅમદાવાદગુજરાતસિટી ન્યૂઝ

ચમત્કાર! વિમાન દુર્ઘટનામાં કઈ રીતે થયો એક મુસાફરનો બચાવ

Hotline News Hotline News June 13, 2025
Top Newsગુજરાતભાવનગરસિટી ન્યૂઝ

રામ કથાકાર મોરારી બાપુને ખૂબ જ દુઃખ થયું છે, તેમના પત્નીનું ગુજરાતના ભાવનગરમાં અવસાન થયું, પીએમ મોદીએ કહ્યું

Hotline News Hotline News June 13, 2025
Top Newsઅમદાવાદગુજરાતસિટી ન્યૂઝ

અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થતાં, એક નજર આ વર્ષે થયેલા અન્ય વિમાન અકસ્માતો પર

Hotline News Hotline News June 12, 2025
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Adani
  • Gujarat
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • Indian
  • dharavi
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • vadodara
  • PAKISTAN
  • China
  • Kashmir
  • kejriwal
  • beautiful
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?