By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    જેમા Sunita williams પૃથ્વી પર ઉતર્યા, એ જ ડ્રેગન કેપ્સ્યુલમાં શુભાંશુ સ્પેસ સ્ટેશન જશે…
    June 6, 2025
    Jio અને Airtel પણ ચિંતામાંઃ ભારતમાં શરૂ થશે એલોન મસ્કની ઈન્ટરનેટ સેવા
    June 6, 2025
    ભારતના હવાઈ મુસાફરી માળખાને મળશે નવી ઉડાન! અદાણી એરપોર્ટ્સને $750 મિલિયનનું આંતરરાષ્ટ્રીય ભંડોળ મળ્યું
    June 4, 2025
    આખી દુનિયા તમારા ચશ્મામાં હશે
    May 29, 2025
    ગેમ ચેન્જર ટેકનિક! બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ જેવા ટેસ્ટ સેલ્ફીથી જ થશે
    May 24, 2025
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: Mahakumbh 2025: નાગા સાધુઓ જટામાં અમૃત જળ ઉછાળી સુધબુધ ખોઈ નાચ્યા
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > Mahakumbh 2025: નાગા સાધુઓ જટામાં અમૃત જળ ઉછાળી સુધબુધ ખોઈ નાચ્યા
Top Newsભારત

Mahakumbh 2025: નાગા સાધુઓ જટામાં અમૃત જળ ઉછાળી સુધબુધ ખોઈ નાચ્યા

મહાકુંભ - 2025 માં મકરસંક્રાંતિ નિમિત્તે નાગા સાધુઓએ પહેલું અમૃત સ્નાન કર્યું : શરીરને વીંધતી કડકડતી ઠંડીમાં નાગા સાધુઓને સંગમના બર્ફીલા પાણીમાં સ્નાન કરતા જોઈને ભક્તોએ નમન કર્યું: સ્વામી અવધેશાનંદ ગિરિએ માતા ગંગાને સાડી અર્પણ કરી : સ્નાન કર્યા પછી, બધા નાગા સાધુઓએ તેમના શરીર પર ભસ્મ લગાવી સુર્ય - પ્રકાશની પૂજા કરી

Hotline News
Last updated: January 16, 2025 4:54 PM
Hotline News - Editor Published January 16, 2025
Naga Sadhus for ritualistic dips at Sangam, the confluence of the Rivers Ganges, Yamuna and mythical Saraswati on one of the most auspicious day Makar Sankranti, for the Maha Kumbh festival in Prayagraj, India, Tuesday, Jan. 14, 2025. (AP Photo/Rajesh Kumar Singh)
SHARE

મહાકુંભમાં મકર સંક્રાતિએ વહેલી સવારે ગંગા,યમુના અને અદ્રશ્ય સરસ્વતીનાં મિલન સ્થળ સંગમ પર નાગા સન્યાસીઓએ દિવ્યતાથી સંગમના જળમાં ડુબકી લગાવી હતી.

અમૃત (શાહી)સ્નાન માટે સૌથી પહેલા મહાનિર્વાણી અને અટલ અખાડાના સંતો સવારે લગભગ સવા છ વાગ્યે સંગમ સ્થળે પહોંચી ગયા હતા સૌથી પહેલા આચાર્યે ગંગાસ્નાન કર્યુ હતું. ત્યારબાદ ઈષ્ટદેવની મૂર્તિ અને ભાલાને સ્નાન કરાવ્યુ હતું ત્યારબાદ નાગા સન્યાસીઓનો ટોળી સંગમમાં કુદી હતી. નાગા સન્યાસીઓએ ગદા, ત્રિશુલ, તલવાર લઈને બમ બમ ભોલે હરહર મહાદેવનાં નારા લગાવ્યા હતા.

કયારેક પોતાની જટાથી અમૃત જલ હવામાં ઉપર ઉછાળીને સુધબુધ ખોઈને નાચતા હતા તો કયારેક શરીરને ધ્રુજાવતી ઠંડી હવાઓ અને બરફ જેવા ગંગાજળમાં નાગા સન્યાસીઓનો ઉલ્લાસ જોઈને શ્રધ્ધાળુઓ તેમને પ્રણામ કરતા હતા.

લગભગ પોણા કલાક સુધી સંગમ સ્નાન કર્યા બાદ નાગા સન્યાસીઓનુ પહેલુ જુથ બહાર નીકળ્યુ હતું. ત્યારબાદ નિરંજની અખાડા અને આનંદ અખાડાના સાધુ સન્યાસીઓએ સંગમમાં ડુબકી લગાવી હતી. અખાડા પરિષદના અધ્યક્ષ રવિન્દ્રપુરી અને આચાર્ય મહામંડલેશ્વર કૈલાસનંદની આગેવાનીમાં હજારો નાગા સાધુઓએ સંગમમાં સ્નાન કર્યું હતું.

ઉઠો અવધુતો, નાગા ઉઠો બધા દેવતાઓ પાસે ચાલો
રાત્રે લગભગ અઢી વાગ્યે અવાજ સંભાળાયો હતો મહાનિર્વાણી અખાડાની બહાર આવો અવાજ સંભળાયો હતો.ત્યારબાદ બધી મઢીઓમાં હલચલ શરૂ થઈ હતી. નાની નાની ઝુંપડીમાં ધુણી લગાવીને બેઠેલા નાગા સાધુઓની ગતિવિધી શરૂ થઈ ગઈ હતી. કોઈ શિબીરમાં ભજન શરૂ થયા તો કોઈ શિબીરમાં શંખનાદનાં અવાજ સંભળાયા ધીરે ધીરે સ્નાન બાદ બહાર ધર્મ ધ્વજા સાથે નાગા સન્યાસીઓ પહોંચ્યા હતા.

મા ગંગાને સાડી અર્પણ કરાઈ
સનાતન ધર્મના ધ્વજાવાહક બધા 13 અખાડાએ પરંપરાની સાથે સંગમસ્નાન કર્યુ હતું. સન્યાસીઓના સૌથી મોટા અખાડા જુનાના પીઠાધિશ્વર આચાર્ય મહા મંડલેશ્વર સ્વામી અવધેશનંદ ગિરિએ મા ગંગાનું પૂજન કર્યું હતું અને બાદમાં સાડી અર્પિત કરી હતી.

મકરસંક્રાતિએ હરિદ્વારમાં ગંગામાં અને અયોધ્યામાં સરયુમાં શ્રધ્ધાળુઓએ ડુબકી લગાવી
મકર સંક્રાતિનાં પ્રથમ સ્નાન માટે દેશભરમાંથી શ્રધ્ધાળુઓ ધર્મનગરી હરિદ્વાર અને અયોધ્યામાં પહોંચી નદીમા ડુબકી લગાવી હતી. અયોધ્યામાં શ્રધ્ધાળુઓએ સરયુમાં સ્નાન કર્યું હતું. અને હરિદ્વારમાં ગંગામાં ડુબકી લગાવી હતી.

વર્ષનાં પ્રથમ સ્નાન મકર સંક્રાતિનાં અવસર પર દિલ્હી, પંજાબ, હરીયાણા, બિજનોર, ઉતર પ્રદેશ નેપાળ, ઉતરાખંડ, સહીત અન્ય રાજયોમાંથી શ્રધ્ધાળુઓ હરીદ્વાર પહોંચ્યા હતા અને ગંગામાં સ્નાન કર્યું હતું. કહેવામાં આવે છે કે આ દિવસે સ્નાન કરવાની સાથે દાન-પુણ્ય કરવાનું ખાસ મહત્વ છે.

મકર સંક્રાતિનાં દિવસે બ્રહ્મ વેળામાં ગંગાસ્નાનનુ વિશેષ મહત્વ છે.આ દિવસે ગંગા સ્નાન કરવાથી જાણ્યા-અજાણ્યામાં કરેલા પાપથી મોક્ષ મળે છે. આ દિવસે ગંગાના પવિત્ર જળધારામાં સ્નાન કરવાથી આત્માને શાંતિ મળે છે પવિત્રતાનો અનુભવ થાય છે.

You Might Also Like

રણવીર સિંહ બહાર, હવે અલ્લુ અર્જુન બનશે ‘Shaktimaan’, શું બોક્સ ઓફિસ પર પુષ્પા-2 જેવું તોફાન આવશે?

નવા કામકાજ શરૂ ન કરવા: 15 જુનથી 21 જુન 2025 સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય

Israel Iran War: શું દુનિયા વિશ્વયુદ્ધ તરફ આગળ વધી રહી છે?

11 વર્ષથી લંડનમાં હતાં, બીમાર માતાને મળવા અને ઈદ ઉજવવા આવ્યાં, પરંતુ ભારતમાં મળ્યું મોત

IRCTC એકાઉન્ટને તમારા આધાર સાથે કેવી રીતે લિંક કરવું? પદ્ધતિ જાણો, આ વિના તમે તત્કાલ ટિકિટ બુક કરી શકશો નહીં

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsભારત
રાજધાની દિલ્હીમાં 80 કીમીની ઝડપે ધુળની આંધી
Hotline News Hotline News April 12, 2025
300 લોકો સામે FIR, 40ની ધરપકડ: બદલાપુરમાં વિરોધ પ્રદર્શન બાદ સ્થિતિ સામાન્ય, ઈન્ટરનેટ બંધ
પોતાના જન્મ દિવસે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દાદા ભગવાન મંદિરમાં દર્શન કરી દિવસના કાર્યોનો પ્રારંભ કર્યો
પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન : LoC પર સતત ગોળીબાર
શું ખોરાકમાં ભેળસેળ છે? તમને પાંચ મિનિટમાં ખબર પડી જશે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

શુભાંશુ શુક્લા ક્યારે સ્પેસ સ્ટેશન જશે… NASAએ જાહેર કર્યું

Hotline News Hotline News June 14, 2025
Top News

ગરમીમાં AC ચલાવતી વખતે આ 5 વાતોનું ધ્યાન રાખો, રૂમ બની જશે હિલ સ્ટેશન! 99% લોકો આ ટિપ્સથી અજાણ

Hotline News Hotline News June 14, 2025
Top Newsમનોરંજન

શું આલિયા ભટ્ટે પોતાની અટક બદલી? હોટલમાંથી અભિનેત્રીના નામનો ફોટો વાયરલ થયો

Hotline News Hotline News June 13, 2025
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Adani
  • Gujarat
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • Indian
  • dharavi
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • vadodara
  • PAKISTAN
  • China
  • Kashmir
  • kejriwal
  • beautiful
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?